________________
तृप्त्यष्टकम्
४७ आत्मामांहिं उपचार। ज्ञानिन: क० अभ्रांत ज्ञानवंतनई। तत् क० ते कारणथी । न युज्यते क० न घटइ। परनो धर्म परमां आरोपइ ते सम्यक् ज्ञानी किम कहई? ५
અર્થ : પુદ્ગલસ્કંધ પુદ્ગલના ઉપચયસંગ્રહ, ગ્રહણ)થી તૃપ્તિ પામે છે. વળી આત્મગુણપરિણામથી આત્મા તૃપ્તિ પામે છે. તેથી પુદ્ગલની તૃપ્તિનો આત્મામાં ઉપચાર (સમારોપ) અભ્રાંત જ્ઞાનવંતને ઘટતો નથી. પર(અન્ય)નો ધર્મ પર(અન્ય)માં આરોપે તે સમ્યક્ જ્ઞાની કેમ કહેવાય? પ
मधुराज्य महाशाकाग्राह्ये बाह्ये च गोरसात् ।।
परब्रह्मणि तृप्तिर्या जनास्तां जानतेऽपि न ।। ६ ।। (નોંધઃ આ શ્લોકમાં પહેલી લીટીના બે અર્થ છે અને તે બંને અર્થ “પરબ્રહ્મને સંગત છે.)
बा०- मधुराज्य क० मिठु जे राज्य तिहां । महा क० मोटा । [आशाक क०] आस्या छइ जेहनइ एहवइ पुरुषई । अग्राह्य अप्राप्य एहवइ तथा । बाह्ये च पुनः बाहिर। गोरसात् क० वाणीना रसथी। परब्रह्मणि क० परब्रह्मनइ विषइ । तृप्ति क० तृप्ति। या क० जे । जना (नाः) क० लोक। तां क० ते तृप्ति प्रतिं । जानतेऽपि न जाणता पणि नथी तो पामइ किहांथी?
[बीजो अर्थ] भोजनादिकमांहि जे तृप्ति छइ ते मधुर जे । आज्य क० घृत अनिं। महा मोटा जे । शाक तेणइ। ग्राह्य छइ अनि गोरसथी बाह्य नथी । “भोजने व्यंजनोपेते को रसो गोरसोज्झिते” इति वचनात् । परब्रह्म तो गोरस जे वाग तेथी बाह्य छइ । “यतो वाचो निवर्तन्ते अप्राप्य मनसा सह" इति वेदवचनात्। “अपयस्स पयं नस्थि" ('आचारांगसूत्र', अ० ५, उ० ६) इत्यादि सिद्धांतवचनाच्च। ए बे अर्थ व्यतिरेकालंकार ।
ए छठा श्लोकनो बीजो अर्थ छ। ६
અર્થ-૧ : જે પુરુષને મીઠાં-મધુર રાજ્યની મોટી આશાઓ છે તેવા પુરુષથી અગ્રાહ્ય-અપ્રાપ્ય અને વાણીના રસથી (વાણીવિલાસથી) બહાર એવા પરબ્રહ્મના વિષયમાં જે તૃપ્તિ છે તેને લોકો જાણતા સુદ્ધાં નથી, તો પામે તો ક્યાંથી?
१. 1 ज्ञानवंत पुरुषने। २. 2 ज्ञान किम कहें। ३. 2, 6, 9 महामोटी आस्या छे जेहनें एहवें पुरुषे । ४. 1, 4, 5, 7 "बाह्य नथी" 20241 शो नथी । ५. 11 वाग्विलास । ६. 1 2 अने 11 भi मा બીજો અર્થ આપ્યો છે તેની પહેલા નીચેનું લખાણ છે.
“साकर घृत मोटा साक च पुन गोरसना रस दहींदूधादिक बाह्य वस्तु थकी तृप्ति पामीने तृप्ति मानें छे, पण लोक परम ब्रह्मनी तृप्ति नथी जाणतो.। ७. 2, 4, 5, 6, 7, 9, 11 मां मा सीटी नथी.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org