SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ १८६ श्लोक २६ / ६ ( पश्यतु ब्रह्म મનોમથી ૫) લિપિમયી એટલે સંજ્ઞાક્ષરો. (સ્વર + વ્યંજન) ... વાંડ્મયી એટલે વ્યંજનાક્ષરમયી. વાક્યનો આપણે લૌકિક દૃષ્ટિએ જે અર્થ કરીએ છીએ તે. મનોમયી એટલે લબ્બક્ષ૨મયી. લબ્બક્ષર એટલે લક્ષ્યગત અર્થ. પોતાને જે લબ્ધિ એટલે કે ઉપલબ્ધિ થઈ છે, જ્ઞાન-ધ્યાન દ્વારા મનમાં જે અર્થ થયા અને પોતે ક્હયા તે મનોમયી. ज्ञानसार મનોમયીનો અર્થ પોતીકો છે. પોતાને અનુભૂતિ થઈ તે પછીની વાત છે. પોતે જે બોલે છે તે શાસ્ત્ર બને છે. હરિભદ્રસૂરિની આ કક્ષા હતી કે તે બોલે તે શાસ્ત્ર બની જતું. પોતે આનંદઘનને મળ્યા તે નક્કી. પણ તે મળ્યા પછી આ વાણી આવી તેમ નથી. તેમનું પોત જ અધ્યાત્મનું હતું. બત્રીસ બત્રીસીમાં છેલ્લે પોતાના માટે ઉપાધ્યાયજી ‘પરમાનંદ’ શબ્દ વાપરે છે. श्लोक २७/१ (मोक्षेण ોચર: 1) વિશિષ્ય = સામાન્ય શબ્દનો વિશેષ અર્થ એટલે કે અસાધારણ અર્થ. હરિભદ્રસૂરિએ યોગવિંશિકાની બીજી ગાથામાં જે વર્ણવ્યું છે તેના પરની વૃત્તિમાં ઉપાધ્યાયજી વિસ્તારથી આ વાત સમજાવે છે. આ શ્લોકમાં તે વાત ખૂબ ટૂંકમાં ૨જૂ ક૨ીછે. ોજ ૨૮/૬ ( બ્રહ્માર્પામપિ... ુતે ) આ શ્લોકમાં ‘ગીતા'ના બે શ્લોકો અવતરણમાં આપ્યા છે. પોતે નયના ખાં હતા અને નવ્યન્યાયની પરિભાષામાં પોતાનો પ્રતિભાવ લખ્યો છે એટલે તે સમજવા માટે પ્રયત્ન કરવો પડે છે. ‘ગીતા'ના ચોથા અધ્યાયના ચોવીસમા શ્લોકનો વિચાર અને ‘ગીતા’ના ચોથા અધ્યાયના અઢારમા શ્લોકના વિચાર છે તેનાથી જુદો પોતાનો મત દર્શાવે છે. Jain Education International ‘ગીતા' અને વેદાંતમાં નિશ્ચયનયનું માહાત્મ્ય છે, વ્યવહારનયને જરૂરી નથી માનતા. ઉપાધ્યાયજી મહારાજ નિશ્ચય અને વ્યવહાર બંનેને પોતપોતાના સ્થાને સ્વીકારે છે. (૧) અર્પણ કરવાની ક્રિયા, હોમવાની વસ્તુ, હોમનાર વગેરે બધું જ બ્રહ્મ છે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy