SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ १३४ ज्ञानसार અર્થ : જેણે બ્રહ્મને વિષે સર્વસ્વ અર્પણ કર્યું છે એવો, બ્રહ્મને જ વિષે જેની દૃષ્ટિ છે એવો, બ્રહ્મરૂપ જે જ્ઞાન છે તે જ જેનું સાધન છે એવો, ઉપયોગરૂપ જે કરણના અંશરૂપ બ્રહ્મ છે તેના વડે આધારના અંશરૂપ બ્રહ્મમાં અજ્ઞાનને હોમતો, બ્રહ્મચર્યરૂપ ગુપ્તિ છે જેને એવો, ૭ ब्रह्माध्ययननिष्ठावान् परब्रह्मसमाहितः । બ્રાહ્મળો વ્યિતે નામેનિયા-પ્રતિપત્તિમાન્ ।।૮।। નિયમ્ || ૨૮|| बा०- ब्रह्माध्ययन क० आचारांग प्रथम श्रुतस्कंध नवमाध्ययनं तेहनी । निष्ठा मर्यादा ते वंत ते । परब्रह्मसमाहितः क० परब्रह्मस्युं एकत्वपरिणत एहवो जे ब्राह्मण श्रमण, भिक्षु, निग्रंथ चार नाम धारी ते । लिप्यते क० लींपाई । न क० नहीं । अधैः क० पापई केहवो । नियागप्रतिपत्तिमान् ० नियागनी जे प्रतिपत्ति तद्वंत । ८ નિયાાષ્ટ સંપૂર્ણ થયું । ।। ૨૮ અર્થ : આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધના નવ અધ્યયનની નિષ્ઠા એટલે કે મર્યાદાવાળો, પરબ્રહ્મ સાથે એકતાની પરિણતિવાળો, નિયાગની જે પ્રતિપત્તિ-પ્રાપ્તિ છે તેને પ્રાપ્ત થયેલો જે બ્રાહ્મણ, શ્રમણ, ભિક્ષુ અને નિગ્રંથ એ ચાર નામધારી છે તે પાપથી લેપાતો નથી. ૮ નિયાગનું અષ્ટક સંપૂર્ણ થયું. ॥ ૨૮॥ . 2 આવારાંગ; 3 માચાર । ર્. 2, 11 નવમાધ્યયન; 3 નવાધ્યયન । રૂ. 1, 7, 8, 9 મર્યાવાવંત । ૪. 2 નિયાળ નેની 、. 2 તદ્દત્ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy