________________
८०
बा०- मध्यस्थया दृशा क० मध्यस्थ दृष्टिई करीनई । सर्वेषु क० सर्वनां विषई । अपुनर्बंधा क० अपुनर्बंधक प्रमुखनई विषई | आदि शब्दई मार्गाभिमुख, मार्गपतिताविरति, सम्यग् दृष्टि, देशविति, सर्वविरति ग्रहवा । चारिसंजीवनीचारन्यायात् क० अजाणतां पणि संजीवनी पालो - चारो चरावतां जिम पशु टाली मनुष्य करइं ते दृष्टांत । आशास्महे क० वांछवुं । हित प्रतिं वांछवुं । यद्यपि मैत्रीभावना सर्व विषय छई, तथापि प्रवृत्यनुकूल भावना अपुनर्बंधकाद्याश्रित ज कही । ८
ज्ञानसार
ए मध्यस्थनुं अष्टक पूरुं थयुं ।। १६ ।।
અર્થ : મધ્યસ્થ દૃષ્ટિએ કરીને સર્વ અપુનર્બંધક આદિ માટે (આદિ શબ્દથી भार्गाभिभुज, भार्गपतित, अविरति, सभ्यग्दृष्टि, देशविरति, सर्वविरति वगेरे समवा) ચારિસંજીવનીચારન્યાયે એટલે કે અજાણતા પણ સંજીવની પાલો એટલે ચારો ચરાવતાં જેમ પશુ મટીને મનુષ્ય થાય તે દૃષ્ટાંતથી સર્વ માટે હિત (કલ્યાણ) ઇચ્છીએ છીએ. હિત કે મૈત્રીભાવના સર્વ પ્રત્યે હોવા છતા પ્રવૃત્તિને અનુકૂળ ભાવના તો અપુનર્બંધકાદિને આશ્રિત જ કહી છે. ૮
जे मध्यस्थनुं अष्ट पुरुं युं ॥ १५ ॥
१. 1, 4, 5, 6, 7, 11 मार्गपतित । २. 1, 2, 4, 5, 6, 7, 9, 10, 11 सर्वविरति 3 सर्वविरत । ३. 1, 4, 5, 6, 7, 8, 11 अजाणतां; 3 अजाणत
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org