SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानसार અર્થ : “શરીર, ઘર, ધન એટલે સુવર્ણાદિ વગેરે પદાર્થોમાં [૪] આત્મા છે]' એવું જ્ઞાન તે નવો લોકોત્તર પાશ છે; [કારણ કે તે પાશ આત્માએ દેહ-ગેહ આદિને વિષે નાંખ્યો છે તો પણ તે આત્માના જ (પોતાના જ) બંધને માટે થાય છે. બીજો (લૌકિક) પાશ તો જેના ઉપર નાંખ્યો હોય તેને બાંધે; જ્યારે આત્મબોધરૂપ પાશ તો જે દેહાદિક ઉપર નાંખ્યો તેને નથી બાંધતો, પણ નાંખનારને જ બાંધે છે એ આશ્ચર્ય છે. હું मिथोयुक्तपदार्थानामसंक्रमचमत्क्रिया । चिन्मात्रपरिणामेन विदुषैवानुभूयते ।।७।। बाo- मिथु(थो)युक्त क० माहोमांहि मिल्या एहवो(वा) जे । पदार्थ क० जीव-पुद्गलादि द्रव्यपर्याय तेहना । असंक्रम क० लक्षण-स्वरूपनो असंकरण तेहनी । चमत्क्रिया क० चमत्कार ते । चिन्मात्रपरिणामेन क० ज्ञानमात्र परिणामवंत । विदुषैव क० विद्यावंतइं। अनुभूयते क० અનુમવિડું | ते अन्य विशेष्य(ष) पर्याय जे ज्ञानादि स्वलक्षण तेणई जाणइं । ७ Tથા : “अन्नोन्नाणुगयाणं इमं तं च ति विभयणमसक्कम् । जह दुद्ध पाणियाणं जावंत विसेसपजा(ज्जा)या" ।। संमतौ ।। – “સન્મતિ' કાંડ-૨, ગાથા ૪૭ અર્થ : માંહોમાંહિ (પરસ્પર) મળેલા જીવ- પલાદિ દ્રવ્ય-પર્યાયરૂપ પદાર્થના લક્ષણ અને સ્વરૂપના અસંક્રમણ (અમિશ્રણ)નો ચમત્કાર જ્ઞાનમાત્રરૂપ પરિણામ ધરાવતા વિદ્વાનથી જ અનુભવાય છે. તે જ્ઞાનાદિ સ્વલક્ષણરૂપ પર્યાય અન્ય વિશેષ વડે અનુભવે છે. સન્મતિ'માં કહ્યું છે, “દૂધ અને પાણીની જેમ પરસ્પર ઓતપ્રોત થયેલા જીવ અને પુદ્ગલ દ્રવ્યોનાં જેટલાં વિશેષ પર્યાયો છે તેમાં “આ જીવ છે” અને “આ પુલ દ્રવ્ય છે' એવો વિભાગ કરવો અશક્ય છે. પરંતુ (એટલે) જેટલા વિશેષ છે તે બંનેના અવિભક્ત પર્યાયો સમજવા જોઈએ.” ૨. 1 ચમાર ક્રિયા તે; 8 ચમત્કારનવું ૨. 6 માં આ અવતરણ નથી, | રૂ. 4, 8 ૩૦ વિશેષ; 5, 7 અંત વિશેષ; 1, 9, 11 મંત્ય વિશેષ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy