SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ मग्नाताष्टकम् ૧૧ सत्तमासिआएपरिआए समणे सणंकुमार माहिंदाणं देवाणं ते० वि० । अठमासिआएपरिआए समणे निग्गंथे बंभलोअ लंतग देवाणं ते० वि० । नवमासारआए समणे निग्गंथे महासुक्के सहस्साराणे देवाणे ते० वि० । दसमासपरिआए समणे निग्गंथे आणय-पाणय-आरण-अञ्चुआणं देवाणं ते० वि० । एक्कारसमासपरिआए समणे निग्गंथे गेविज्जिवमाणाणं देवाणं ते० वि० । बारसमासपरिआए समणे अणुत्तरोववाइआणं देवाणं ते० वि० । तेण परं सुक्के सुक्काभिजाती भविता सिज्झइ, बुज्झइ, मुच्चइ, परिनिव्वाइ, सव्व दुखाणंमंत करेइ। ભગવતીસૂત્ર' ૧૪ મું શતક उक्तं“मासादिपर्यायवृद्धया द्वादशभिः परं तेजः । सुखं प्राप्नोति चारित्री सर्वदेवेभ्य उत्तमम् ।।" धर्मबिंदौ "तेजश्चित्तसुखलाभलक्षणं" वृत्तौ અર્થ : ચારિત્રવાન સાધુને માસાદિક ચારિત્ર-પર્યાયની વૃદ્ધિની અપેક્ષાએ તેજલેશ્યા એટલે ચિત્તસુખલાભલક્ષણની વિશેષ વૃદ્ધિ, જે ભગવતીસૂત્ર એ મુખ્ય ગ્રંથમાં કહી છે તે, આવો જે ક્રમે ક્રમે જ્ઞાનમગ્ન શ્રમણ હોય તેને લાગુ પડે છે, બીજા જે મંદસંવેગી હોય તેને એ લાગુ ન પડે. ૫ આલાવો શ્રી ભગવતીનો “જે અત્યારે શ્રમણ નિગ્રંથો વિચરતા હોય છે તેઓ કોની તેજોલેશ્યાને (ચિત્તસુખની પ્રાપ્તિન) ઓળંગી જાય છે? હે ગૌતમ! એક માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ વાણવ્યંતર દેવોના સુખને ઓળંગી જાય છે. બે માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ અસુરેન્દ્ર સિવાયના ભવનવાસી દેવોના સુખને ઓળંગી જાય છે. ત્રણ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ અસુર કુમારેન્દ્ર દેવોના સુખને ઓળંગી જાય છે. ચાર માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ ચંદ્ર અને સૂર્ય સિવાયના ગ્રહગણ, નક્ષત્ર અને તારા રૂપ જ્યોતિષિક દેવોના સુખને ઓળંગી જાય છે. પાંચ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ ચંદ્ર અને સૂર્યરૂપ જ્યોતિષિક દેવોના સુખને ઓળંગી જાય છે. છ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ સૌધર્મ અને ઇશાન દેવોના સુખને ઓળંગી જાય છે. સાત માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ સનત્કુમાર અને મહેન્દ્ર દેવોના સુખને ઓળંગી જાય છે. આઠ માસના પર્યાયવાળો શ્રમણ નિગ્રંથ બ્રહ્મલોક અને લાંતક દેવના સુખને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy