SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ज्ञानसार પરિશિષ્ટ - ૩ સ્થિરતા અષ્ટક પદ્યાનુવાદ શ્રી સુવિધિનાથ જિન સ્તવન. સુવિધિ જિનેસર સાહિબા રે, મનમોહના રે લાલ. સેવો થઇ થિર થોભ રે, જગસોહના રે લાલ. સેવા નવિ હોય અન્યથા રે, મ૦ હોયે અસ્થિરતાએ ક્ષોભ. જગ૦ ૧ પ્રભુ સેવા અંબુદ ઘટા રે મ0, ચઢી આવી ચિત્તમાંહિ રે, જગ0 અથિર પવન જબ ઉલટે રે મ0, તબ જાયેં વિલઈ ત્યાંહિ રે, જગ ૨ પુચલા શ્રેયકરી નહી રે મ0, જિમ સિદ્ધાંત મઝાર રે. જગ0 અથિરતા તિમ ચિત્તથીરે મ0, ચિત્ર વચન આકાર રે, જગ૦ ૩ અંતઃકરણે અથિરપણું રે, મ0, જો ન ઉધયું મહાશલ્ય રે, જગ0. તો શો દોષ સેવ તણો રે મ0, નવિ આપે ગુણ દિલ્લ રે, જગ0 ૪ તિણે સિદ્ધમાં પણ વાંછીઓ રે મ0, થિરતા રૂપ ચરિત્ત રે, જગ0 જ્ઞાન દર્શન અભેદથી રે મ0, રત્નત્રયી ઈમ ઉત્ત રે, જગ0 ૫ સુવિધિ જિન સિદ્ધિ વર્યા રે મ0, ઉત્તમ ગુણ અનુપ રે, જગ0 પદ્મવિજય તસ સૈવથી રે મ૦, થાર્યો નિજ ગુણ ભૂપ રે, જગ ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy