SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ agilareit જ્ઞાનાચાર પ્રતિ ઇમ કહેવું , જ્ઞાનાચાર જિહાં તાઈ તાહરઈ પ્રસાદિ તારું શુદ્ધ પદ કેવલજ્ઞાન નાવઈ, તિહાં તાઈ તાહરી સેવા કરવી. ઇમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમન્વરૂપ શુદ્ધ પદ લાભઈ તાઈ, ચારિત્રાચારની યથાખ્યાત ચારિત્ર લાભઈ તાઈ, તપાચારાચારતા ચરમ સુફલધ્યાન લાભનઈ] તાઈ, વીર્યાચારની સર્વાચાર શુદ્ધિ લાભ(ઈ) તાઈ સેવા કરવી. એ શુદ્ધ સંકલ્પપૂર્વક સર્વ કિયા લેખઈ લાગઈ. સંકલ્પીન કર્મ ફલઈ નહિ. -ત્યાગદમ્ ૮/૬ આત્મા તેહ જ સ્વતંત્રપણઈ જ્ઞપ્તિ ક્રિયા કરઈ છશું તે માર્ટિ આત્મા તો કર્તા. જ્ઞાનાનુવિદ્ધ નિર્વસ્ત્રવિકાર્ય પ્રાપ્યપરિણામ ભજઈ છ$ તે માર્ટિ કર્મ. ઉપયોગઈં સાધકતમ થાઈ છÉ તે માર્ટિ કરણ છઇં. આપે જ શુભ પરિણામ દાનપાત્ર છ તે માર્ટિ સંપ્રદાન છ ઈં. પૂર્વ પૂર્વ જ્ઞાનપર્યાયથી ઉત્તરોત્તર જ્ઞાનપર્યાય સારું છઈ તે વિશ્લેષાવધિપણા માટિ અપાદાન છઈ. સામાન્યાધાર્ચે વિશેષ પરિણમઈ છઈ, જિમ સામાન્યાધારઈ કટકકુંડલાદિ પર્યાય એ રૂપÉ આધાર છે. એ અભેદઈં કારક સંગતિ વખાણી. નયપંડિતાઈ નયાંતરિ પિણ વખાણવી. – વિદ્યાનું ૬/૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy