SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानाष्टकम् અર્થ : અનિર્ધારિત અર્થવાળા (એટલે ચોક્કસ અર્થ વિનાના) વાદ એટલે પૂર્વપક્ષને અને પ્રતિવાદ એટલે ઉત્તરપક્ષને કહેતાં કહેતાં છ માસ સુધી કંઠશોષ કરે તો પણ ઘાંચીના બળદની જેમ તત્ત્વના પારને પામવામાં ગતિ કરીને ન જ પહોંચી શકે.૪ દૂહો : “જેમ ઘાણીના બળદને ઘરમાં જ પચાસ કોસ થઈ જાય તેમ જેના મનની આશા શમી નથી તે ક્યાં તત્ત્વના પારને પામે છે ?” स्वद्रव्यगुणपर्याय चर्या वर्या पराऽन्यथा । इति दत्तात्म संतुष्टिर्मुष्टिज्ञान स्थितिर्मुनेः ।। ५ ।।। बा०- स्वद्रव्य क० पोतानो शुद्धात्मद्रव्य । स्वगुण क० पोताना ज शुद्ध ज्ञान-दर्शनचारित्रगुण । स्वपर्याय क० पोताना ज शुद्ध अर्थ-व्यंजन-पर्याय तेहमां । चर्या क० परिणति ते। वर्या क० भली। परा क० परद्रव्य-गुण-पर्यायमां परिणामग्रहण उत्पत्तिरूप चर्या ते । अन्यथा क० भली नहीं । इति क० ए प्रकारइं । दत्तात्मसंतुष्टिः क० दीधो छई आत्मानई संतोष जेणीइं एहवो । मुष्टिज्ञान क० संक्षेप रहस्यज्ञान तेहनी । स्थिति क० मर्यादा । मुनेः क० साधुनई। ५ उक्तं च- “आत्मैव दर्शनज्ञानचारित्राण्यथवा यतेरित्यादि। '-योगशास्त्र', प्र॥ ४, सो..१ અર્થ : પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પોતાના જ શુદ્ધ જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણમાં, પોતાના જ શુદ્ધ અર્થ-પર્યાય અને વ્યંજન-પર્યાયમાં પરિણતિ (ચર્યા) તે ભલી (શ્રેષ્ઠ) છે; પર દ્રવ્ય-ગુણ-પર્યાયમાં તે તે પદાર્થના પરિણામોને ગ્રહણ કરવારૂપ અને ઉત્પત્તિરૂપ ચર્યા (પરિણતિ) તે ભલી નથી, અન્યથા છે; એ પ્રકારે, જેણે આત્માને સંતોષ દીધો છે એવી મુનિની મુષ્ટિજ્ઞાન એટલે કે સારરૂપ રહસ્યજ્ઞાનની દશા હોય છે. ૫ ५९॥ छ, “यति (मुनि) भाटे मात्मा ४ दर्शन-शान-यारित्र छ" वगेरे. अस्ति चेद् ग्रंथिभिद्ज्ञानं किं चित्रैस्तंत्रयंत्रणैः । प्रदीपा: क्वापयुज्यंते तमोध्नी दृष्टिरेव चेत् ।। ६ ।। बाo- अस्ति क० छइं । चेद् क० जो । ग्रंथिभिद् ग्रंथिभेद तेहथी उपमुं। कारणे कार्योपचारः विषयप्रतिभासदलविकले आत्मपरिणामवंत हुउं एहवं । ज्ञान तो । किं क० स्युं । चित्रैः क० विविध प्रकार ते। तंत्रयंत्रणैः क० शास्त्रबंधई करी, एह ज । अभ्यास परिपाकई तत्त्वसंवेदन थाई, तिवारइं भावचारित्र परिणांमइं, तिहां परसाधननी अपेक्षा नथी । इहां दृष्टांत। प्रदीपा क० १. 2, 11 विषयप्रतिभास टली । २. 1, 2, 5, 6, 11 प्रकारने Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy