SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ १९ मोहाष्टकम् અર્થ : શુદ્ધ નિજ સત્તારૂપે રહેલ (નિજ તત્ત્વમાં બિરાજેલ) આત્મદ્રવ્ય જ હું છું. વિભાવે અશુદ્ધ નથી. કહ્યું છે “અશુદ્ધ નયની દૃષ્ટિથી માર્ગણાસ્થાનક (માર્ગાનુસારી) અને ગુણસ્થાનકની અપેક્ષાએ ચૌદ પ્રકારના સંસારી જીવો છે અને શુદ્ધ નયની અપેક્ષાથી બધા જીવો શુદ્ધ છે." શુદ્ધ કેવલજ્ઞાન જ મારો ગુણ છે. હું બીજો નથી, અન્ય ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો મારા નથી એવું ધ્યાવું (ધ્યાન કરવું) તે મોહ હણવાનું આકરું (તીવ્ર) અસ્ત્ર છે. ૨ यो न मुह्यति लग्नेषु भावेष्वौदयिकादिषु । आकाशमिव पंकेन नासौ पापेन लिप्यते ।। ३ ।। વા૦- વૈં: ૦ ને | 7 મુદ્ઘતિ ૦ ૬ મુનાફા નેપુ ન હારૂં ભાવેષુ ઝ૦ માવ औदकादिषु औदयिकादिक पांच प्रकार, कर्मोदय क्षयोपशमादि भाव पामी, स्वभाव अविचलितपणें रागद्वेष न धरई । आकाशमिव पंकेन क० आकाश जिम कचरें । न क० नहीं । असौ क० ए । पापेन क० पाप । लिप्यते क० लिंपाई । कामभोगादि निमित्तमात्रथी कर्मबंध नथी, पणि तेहमां मोह आवई छई तेहथी कर्मबंध छ । ३ ૩ ' * उक्तं च —— "ण कामभोगा समयं उविंति णयावि भोगा विगई उविंति । जो तप्पओसे अपरिग्गहे अ, समो अ जो तेसु स वीयरागो ।। " Jain Education International પુત્તરાધ્યયનનું । રૂર.૧૦૬।। અર્થ : ઔદિયક આદિ પાંચ પ્રકારના કર્મોદય (અને) ક્ષયોપશમ આદિ ભાવને પામીને જે લાગેલા (ઔદયિકાદ) ભાવોમાં મૂંઝાતો નથી, અર્થાત્ સ્વભાવથી અવિચલિતપણે રાગદ્વેષ ધરતો નથી તે, આકાશ જેમ કાદવથી (લેપાતું નથી), તેમ પાપથી લેપાતો નથી. કામભોગાદિના નિમિત્તમાત્રથી કર્મબંધ નથી, પણ તેમાં મોહ આવે છે તેનાથી કર્મબંધ થાય છે. ૩ ૨. 1 જીતવું। ર્. 1 આના પછીનું લખાણ નથી. રૂ. 2, 6, 11 તેમાં; 3, 8, 10 મોહમાં; 4, 5, 7 પિળ તેમાં । ૪. 6 ૩ ૬ પછીનું લખાણ નથી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy