SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ३८ ज्ञानसार તમારા પ્રસાદથી મારા આત્મામાં ગુરુપણું (ઉચ્ચતા) ન આવે ત્યાં સુધી સૂત્રોક્ત વિધિથી (મારે) તમારી સેવા કરવી” એમ ગુરુ સાથે સંકેત કરવો.૫ ज्ञानाचारादयोऽपीष्टाः शुद्ध स्वस्वपदावधि । निर्विकल्पे पुनस्त्यागे न विकल्पो न वा क्रिया ।। ६ ।। बा०- ज्ञानाचारादयोऽपि क० ज्ञानाचारादिक । इष्टाः क० वांछिया। शुद्धस्वस्व क० पोतापोतानु। पद तेहनी । अवधि मर्यादा इहां ताइं । निर्विकल्पे पुनः क० विकल्परहितइ तो । त्यागे क० त्यागइ। न विकल्पः क० विकल्प नथी । वा अथवा । न क्रिया क० परिस्पंदादिक क्रिया नथी। ए शुभोपयोग दशाइं सविकल्प त्यागीनी मर्यादा कही। ज्ञानाचार प्रति इम कहq जे, ज्ञानाचार जिहां ताइ ताहरइ प्रसादिं ताहरु शुद्ध पद केवलज्ञान नावइ, तिहां ताई ताहरी सेवा करवी । इम दर्शनाचारनी सेवा क्षायिक सम्यक्त्वरूप शुद्ध पद लाभइ ताई, चारित्राचारनी यथाख्यात चारित्र लाभइ ताई, तपाचाराचारता चरम शुक्लध्यान लाभ[इ] ताई, वीर्याचारनी सर्वाचार शुद्धि लाभ[इ] ताई सेवा करवी । ए शुद्ध संकल्पपूर्वक सर्व क्रिया लेखइ लागइ । संकल्पहीन कर्म फलइ नहिं । ६ અર્થ : જ્ઞાનાચારાદિક પણ શુદ્ધ એવા પોતપોતાના પદની મર્યાદા સુધી વાંછવા જેવા (ઇષ્ટ) છે. પરંતુ વિકલ્પરહિત ત્યાગે (ત્યાગની અવસ્થામાં) તો વિકલ્પ નથી અથવા પરિસ્પદાદિક ક્રિયા પણ નથી. આ શુભપયોગદશામાં સવિકલ્પ ત્યાગીની મર્યાદા કહી. જ્ઞાનાચાર પ્રતિ એમ કહેવું છે, જ્ઞાનાચાર, જ્યાં સુધી તારા પ્રસાદ(કૃપાથી તારું શુદ્ધ પદ કેવલજ્ઞાન ન આવે ત્યાં સુધી (મારે) તારી સેવા કરવી. એમ દર્શનાચારની સેવા ક્ષાયિક સમ્યકત્વરૂપ શુદ્ધ પદના લાભ સુધી (કરવી), ચારિત્રાચારની સેવા યથાખ્યાત ચારિત્ર સુધી (કરવી), તપાચારની સેવા ચરમ (પરમ) શુક્લધ્યાનના લાભ સુધી, વિર્યાચારની (સેવા) સર્વાચારશુદ્ધિના લાભ સુધી કરવી. આ શુદ્ધ સંકલ્પપૂર્વક સર્વ ક્રિયા લેખે લાગે. સંકલ્પીન કર્મ (ક્રિયા) ફળે નહીં. ૨. 2 પોતાનું ૧ ૨. 2 માં નીચે લખાણ છે. “વિછત્પાદીત પોતડું થયો તિવારે જ્ઞાનાવાહિલ રઈ છે તો શું તે ત્યારે યો” | રૂ. 2, 8, 9, 10, 11 ત્યારીની3 ત્યાસીડ 1, 4, 5, 7 ત્યાર | ૪. 2, 11 ની ઘરમ, 4, 5, 7 તપાવર/ વારના ઘરમ; 1, 2 તપવારના ઘરમ . પ. આ છેલ્લા ફકરાનું લખાણ 3, 8, 9 અને 10 માં આ આઠમા ત્યાગઅષ્ટકના આઠમા શ્લોકના અંતે છે તે ખોટું જણાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004567
Book TitleGyansara
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri, Malti K Shah
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2007
Total Pages240
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy