________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થો.
સમય પહેલાં પુંડરીકનું આયુ બાંધીને અભિમુખ નામશેત્ર થઈને બીજા સમયમાં આંતરાવિના પુંડરીકમાં ઉત્પન્ન થાય તે જાણો. (ઉત્પન્ન થયા પછી ભાવ પુંડરીક છે) આ ત્રણે આદેશે ભાંગા) દ્રવ્ય પુંડરીકને લાગુ પડે છે. भूतस्य भाविनो वा भावस्य हि कारणं तु यल्लोके । तव्यं तत्त्वज्ञैः सचेतनाचेतनं कथितम् ॥१॥ - તત્ત્વને જાણનારા પુરૂએ દ્રવ્ય તેને જ કહ્યું છે કે જે ભાવ (પદાર્થના પર્યાય)નું ભૂત (પૂર્વ) અને ભવિષ્ય (પછી)નું કારણ છે. (જેમ દહીં છે તેનું દ્રવ્ય દૂધ એ પૂર્વનું રૂપ છે અને છાશ એ પછીનું રૂપ છે. તે બંને દહીંનાં દ્રવ્ય ગણાય) હવે આ પિડરીક કમળ માફક આગળ થઈ ગયેલા નિર્મળ ચારિત્રવાળી પુંડરીકનું દષ્ટાંત છે, અને મલીન ચારિત્રવાળા પતિત કંડરીકનું દષ્ટાંત નિર્યુક્તિકાર બતાવે છે, तेरिच्छिया मणुस्सा देवगणा चेव होंति जे पवरा ते होंति पुंडरिया सेसा पुण कंडरिया उ ॥नि.१४७||
તે પુંડરીક અને કંડરીક ભાઈ માફક જે ભાયમાન છે, તે પિંડરીક અને અશોભનીક કંડરીક છે, નિયંતિકારે સુખની અપેક્ષાએ નરક છોડીને બાકીની ત્રણ ગતિને પુંડરિકની ઉપમા આપી છે કે ત્યાં કંઈપણ શોભાયમાન પદાર્થો છે,