________________
ઘડતર
૩૫
કૉલેજમાં દાખલ થયા હતા. જુવાનીને ઉંબરે ઊભેલા પુત્રને પિતાની ઝળહળતી
સર કારકિર્દી પ્રત્યે અહોભાવ હતો. પિતા જ પુત્રનો આદર્શ બની ગયા હતા. પિતાનું જાજરમાન વ્યક્તિત્વ પુત્રની નજર આગળથી જાણે ખસનું જ નહોતું. તેમણે સિચેલા સંસ્કારો દીપાવી શકાશે? તેમણે કરેલો જીવનમૂલ્યોનો બોધ પચાવી શકશે? તેમણે સ્થાપેલાં કાર્યશક્તિનાં ધોરણો જાળવી શકાશે? પિતાના જેટલી સિદ્ધિની કક્ષાએ પહોંચી શકાશે ખરું?
- આવા આવા પ્રશ્નો ગંભીર પ્રકૃતિના કોલેજિયન પુત્રને પિતાની વિદાય પછી મૂંઝવી રહ્યા હતા.
ટીપ ૧. એકલા, પૃ. ૬. ૨. કમુ. ૩. એવો એક મૈત્રીસંબંધ તેમને તાલુકદારી સેટલમેન્ટ ઑફિસર મિ. ટપ્પર સાથે હતો. લાલભાઈની વિક્ટોરિયા ગાડીમાં તે દરરોજ સાંજે ફરવા જતા. ભાઈઓ સાથે મઝિયારો વહેંચ્યો ત્યારે લાલભાઈના ભાગમાં પાનકોર નાકા નજીકનો ગોલવર્ડ બંગલો આવેલો. પાનકોર નાકાનો વંડો અને આ બંગલાની વચ્ચે મુસ્લિમ વકફની માલિકીની જગા હતી. વકફને માથે દેવું થઈ ગયેલું એટલે લાલભાઈના અવસાન પછી કસ્તૂરભાઈ અને તેમના ભાઈઓ મિ. ટપ્પરને મળ્યા ને વકફની જગા તેમને વેચી દેવા વિનંતી કરી. ટપ્પર માનશે કે નહીં તેની તેમને ખાતરી નહોતી. એટલે પહેલાં મોટાં બહેનને રજૂઆત કરવા મોકલેલાં. એ જમાનામાં આ અધિકારીઓ વિશાળ સત્તા ભોગવતા. તેમણે આનાકાની વગર વકફની ચાર હજાર ચોરસવાર જગા નવ રૂપિયાના ભાવે લાલભાઈ શેઠના પુત્રોને વેચી દીધી. કસ્તૂરભાઈએ તેમને ચાંદીનો ટી-સેટ ભેટ મોકલ્યો. પણ ટપ્પરે તે લીધો નહીં.લાલભાઈ સાથેની મિત્રતાને નાતે પોતે આ કામ કર્યું હતું એમ કહેલું. KD II, p. 8. ૪. ઍકલા, પૃ. ૮. ૫. કમુ. ૬. એકલા, પૃ. ૯. ૭. કમુ. ૮. KD II, p. 1 (5-10-1964). ૯. તોલેરા, પૃ. ૬. ૧૦. તીલેરા, . ૬૩. ૧૧. તારા, . ૬૦-૬૨. ૧૨. તીજોરા, ૫. ૬. ૧૩. તીલેરા . ૬૨.
Scanned by CamScanner