Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited
View full book text
________________
૨૦૪
પરંપરા અને પ્રગતિ
૧૯૪૯ : અતુલ માટે જમીન ખરીદી. ૧૯૫૦ : અતુલના પ્લાન્ટનું બાંધકામ શરૂ થયું. ૧૯૫૦ : પત્નીનું અવસાન. ૧૯૫૦ : હૈદરાબાદ, મૈસુર અને ત્રાવણકોર રાજ્યોએ કરેલાં ધીરાણી અને
રોકાણોની રકમ અંગેની તપાસ સમિતિના અધ્યક્ષ. ૧૯૫૨ : લેંકેશાયર ખાતે આંતરરાષ્ટ્રીય સુતરાઉ કાપડ ઉદ્યોગ પરિષદમાં ભારતના
પ્રતિનિધિમંડળના નેતા તરીકે, ૧૯૫૨, માર્ચ, ૧૭ : અતુલના કારખાનાનું જવાહરલાલે ઉદ્ઘાટન કર્યું. ૧લાર : સાઈનેમાઈડ કંપનીએ પંદર લાખ રૂપિયાની રૉયલ્ટી જતી કરી. ૧૯૫૨ : ભારત સરકારના જાહેર બાંધકામ ખાતાની તપાસ સમિતિના અધ્યક્ષપદે. ૧૯૫ર : ન્યૂયોર્કમાં ફેડરલ રિઝર્વ બેંક ખાતે સન્માન સમારંભ. ૧૯૫૩ : જાપાનની મુલાકાત, સન્માન. ૧૯૫૩ : આઇ. સી. આઇ. સાથેનો કરાર મૅનેજિંગ એજન્સીના મુદ્દા પર
ભાંગી પડ્યો. ૧૯૫૪ : ભારતના ઔદ્યોગિક પ્રતિનિધિમંડળના નેતા તરીકે રશિયાની મુલાકાત. ૧૯૫૪ : ભારત આવેલ વિશ્વબેંકના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત. ૧૯૫૪ : અતુલની માગણીથી સરકારે ટેરિફ કમિશન નીમ્યું. ૧૯૫૫ : અટીક લિ.ની સ્થાપના. ૧૯૫૫ : પવાઈની આઈ. ટી. આઇ.ના ચૅરમેનપદે. ૧૯૫૫ : લા. દ. સાંસ્કૃતિક વિદ્યામંદિરની સ્થાપના. ૧૯૫૬ : ટી.ટી. કે. અતુલની મુલાકાતે. અતુલને રૂપિયા ત્રણ કરોડની લોન મળી. ૧૯૫૮ : અતુલમાં મજૂરોની ત્રણ માસની હડતાળ. ૧૯૬૧ : ડયુક ઑફ એડિનબરોની ભારતની મુલાકાત. મિલમાલિક મંડળના
પ્રમુખ તરીકે કસ્તૂરભાઈએ કરેલું સ્વાગત. ૧૯૬૨ : ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટની સ્થાપના. ૧૯૯૨ : રાણી એલીઝાબેથના માનમાં ભોજન-સમારંભ. ૧૯૦૨ : ધાર્મિક ટ્રસ્ટોની કામગીરીની તપાસ માટેના પંચ સમક્ષ જુબાની. ૧૯૬૨ : સ્કૂલ ઑફ આર્કિટેકચરની સ્થાપના.
Scanned by CamScanner

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257