Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited
View full book text
________________
જીવન રેખા
૨૦૩
૧૯૪૪ : પૂર્વ આફ્રિકાના રૂ અંગે વાટાઘાટો,
૧૯૪૪ : અમદાવાદના કોમી હુલ્લડને શાંત કરવામાં બજાવેલી કામગીરી. ૧૯૪૫ : અમદાવાદમાં એન્જિનિયરિંગ કૉલેજની સ્થાપના અંગે મુંબઈના ગવર્નર લૉર્ડ બ્રેબોર્નની મુલાકાત.
૧૯૪૫ : સાથી રાજ્યોની કાપડ પરિષદમાં ભારત સરકારના પ્રતિનિધિ તરીકે કામગીરી.
૧૯૪૬ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીએ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાની પૂર્વતૈયારીરૂપે સવાપાંચસો એકર જમીન લીધી. ૧૯૪૬ : અમેરિકાની પ્રથમ મુલાકાત. પુત્રોને મળ્યા. સાઇનેમાઇડ કંપની સાથે વાટાઘાટો. અતુલ પ્રોડટ્સ લિ.ની સ્થાપના.
૧૯૪૬ : બ્રિટનના ટેક્સ્ટાઇલ મશીનરી મેન્યુફેકચરર્સ સાથે વાટાઘાટો. ૧૯૪૭ : ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (પી. આર. એલ.)ની સ્થાપના. ૧૯૪૭ : દેલવાડાનાં દહેરાંનો જીર્ણોદ્ધાર કરવાનો આ. ક. પેઢીના ટ્રસ્ટીઓએ કરેલો નિર્ણય.
૧૯૪૭ : અમદાવાદ ટેક્સ્ટાઇલ રિસર્ચ ઍસોસિયેશન (અટીરા)ની સ્થાપના. ૧૯૪૮ : રૂની ખરીદી અંગે ભારત સરકાર વતી ઇજિપ્તની મુલાકાત. નિષ્ફળ વાટાઘાટો.
૧૯૪૮ : રૂની ખરીદી માટે ભારત સરકારના પ્રતિનિધિમંડળની આગેવાની લઈને કૅરોની મુલાકાત લીધી અને ભારત તથા બ્રિટન માટે ત્રણ લાખ ગાંસડી રૂનો સોદો કર્યો.
૧૯૪૮ : ગાંધી સ્મારક નિધિમાં પાંચ કરોડ રૂપિયા એકત્ર કરવા અંગેની સમિતિના અધ્યક્ષ.
૧૯૪૮ : એલ. ડી. એન્જિનિયરિગ કૉલેજ માટે રૂપિયા પચીસ લાખનું દાન. ૧૯૪૮ : ભારત સરકારે નીમેલી ખર્ચમાં કરકસર સૂચવવા માટેની સમિતિના
અધ્યક્ષ.
૧૯૪૮ : બંદર પસંદગી સમિતિના અધ્યક્ષપદે.
૧૯૪૮ : ઇન્કમટેક્સ કમિશનર વૈશ્યની તપાસ. ષણમુખમ્ ચેટ્ટીનું રાજીનામું. ૧૯૪૯ : હરિજનના મંદિરપ્રવેશનો પ્રશ્ન ઉકેલ્યો.
Scanned by CamScanner

Page Navigation
1 ... 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257