________________
પરિશિષ્ટ ૩
[૧૯૭૭માં કસ્તૂરભાઈ અતુલ લિ.ના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા ત્યારે તેમણે લૅરહોલ્ડરો સમક્ષ રજૂ કરેલું વક્તવ્ય અહીં મુદ્રિત કરવાનું કારણ એ કે અતુલની સ્થાપનાથી પોતે નિવૃત્ત થયા ત્યાં સુધીમાં અતુલે સાધેલા વિકાસની ટૂંકી પણ સંકલિત રૂપરેખા અહીં ઉપલબ્ધ થાય છે. તે સાથે કાપડ-ઉદ્યોગના અનુભવમાંથી કાઢેલા તારણનો પોતે અહીં કેવી સફળ રીતે વિનિયોગ કર્યો હતો તે સમજાય છે. છેવટના શબ્દો કંપનીના કર્મચારીઓ પ્રત્યેની કુટુંબના વડીલના જેવી વત્સલતાનો સ્પર્શ કરાવી જાય છે.]
અતુલ પ્રોડકટ્સ લિ.ના અધ્યક્ષપદેથી નિવૃત્ત થયા ત્યારે શ્રી કસ્તૂરભાઈએ આપેલું પ્રવચન:
મારે આ નિવેદન પૂરું કરતાં પહેલાં તમોને જણાવવા માંગું છું કે મેં તમારી કંપનીના અધ્યક્ષપદેથી નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય નિવૃત્ત થવાના મારા કાર્યક્રમ અનુસાર છે.
સને ૧૯૪૭માં આ કંપનીની સ્થાપના થઈ ત્યારથી તેના અધ્યક્ષ તરીકે હું તેના વહીવટ સાથે સંકળાયેલો છું. અધ્યક્ષ તરીકેની જવાબદારીઓ અદા કરવા મેં યથાશક્તિ પ્રયત્ન કર્યા છે. અધ્યક્ષ તરીકે મને તમો સૌને અવારનવાર મળવાની અને તમારા મંતવ્યો સમજવાની તક મળી છે.
૧૯૪૭ની સાલમાં અતુલની કંપની તરીકે સ્થાપના કરેલ. કારખાનું ૧૫ની સાલમાં શરૂ ક. ૧૧૨૫ એકર જમીન ઉપર પથરાયેલા અતુલ પ્રમાણે છે:
થાળી કંપનીઓની શરૂઆત અને આજની સ્થિતિ નીચે
Scanned by CamScanner