Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 241
________________ જીવન-રેખા ૨૦૧ ૧૯૨૮ : અરુણ મિલની સ્થાપના. ૧૯૨૮ : તારંગા તીર્થ અંગે દિગંબરો સાથે સમાધાન. ૧૯૨૯, જાન્યુઆરી : ગુજરાત કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ. ૧૯૨૯ : જિનીવા મજૂર પરિષદમાં મજૂરોના પ્રતિનિધિ તરીકે હાજરી. ૧૯૨૯ : માતાને હાડભંગ. ૧૯૩૦, માર્ચ, ૧૧ : ગાંધીજીની દાંડીકુચ. ૧૯૩૦, એપ્રિલ, ૧ : અમદાવાદના મિલમાલિકો ગાંધીજીને મળવા સ્પેશ્યલ ટ્રેઈન કરીને સૂરત ગયા. ૧૯૩૧ : અરવિંદ મિલની સ્થાપના. ૧૯૩૨ : ટ્રસ્ટનાં નાણાં અંગે ગાંધીજીની શીખ. ૧૯૩૨ : બી. કે. મજુમદાર મળ્યા. ૧૯૩૨ : મઝિયારી મિલકતનું વિભાજન. ૧૯૩૨ : મોહિનાબાનું અવસાન. ૧૯૩૨ : નૂતન મિલની સ્થાપના. ૧૯૩૩ : સિમલામાં ત્રિપક્ષી પરિષદ. ૧૯૩૩ : પાનકોર નાકાની પેઢી પર દરોડો. ૧૯૩૩ : કૃષ્ણા અને રાજા હઠીસિંગનાં લગ્ન. ૧૯૩૩ : રાણકપુરનો જીર્ણોદ્ધાર. ૧૯૩૪ : પર્વતિથિની ચર્ચા પ્રસંગે ઊભા થયેલ મતભેદમાં મધ્યસ્થી. ૧૯૩૪ : જિનીવા મજુર પરિષદમાં ભારતના ઉદ્યોગપતિઓના પ્રતિનિધિ તરીકે હાજરી. કુટુંબ સાથે યુરોપનો પ્રવાસ. ૧૯૩૪ : અખિલ ભારતીય વેપારઉદ્યોગ મહામંડળના અધ્યક્ષ થયા. અમદાવાદ 'મિલમાલિક મંડળના પ્રમુખ બન્યા. ૧૯૩૫, મે, ૧૫ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થાપી. ૧૯૩૫, સપ્ટેબર : બીજા ટેરિફ કમિશનની નિમણૂક. તેની સમક્ષ જુબાની. ૧૯૩૬ : મિલમાલિકોએ વેતનકાપની જાહેરાત કરતાં ગાંધીજી અને કસ્તૂરભાઈના પંચ વચ્ચે મતભેદ ઊભો થતાં જસ્ટિસ મડગાંવકરની નિમણૂક અને તેમનો ચુકાદો. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257