Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 242
________________ ૨૦૨ પરંપરા અને પ્રગતિ ૧૯૩૬ : ભારત અને બ્રિટન વચ્ચેના વેપાર અંગેની સમિતિ પર નિમણુક ૧૯૩૬, જૂન, ૨૫ : ટેરિફ કમિશનનો રિપોર્ટ. ૧૯૭ : ઈંગ્લેંડમાં ચાર માસનું રોકાણ. ૧૯૩૭ : અનિલ સ્ટાર્ચ મેન્યુફેક્યરીંગ કંપનીની સ્થાપના. ૧૯૩૭ : લાલભાઈ દલપતભાઈ આર્ટ્સ કૉલેજ શરૂ થઈ. ૧૯૩૭ : ન્યૂ કૉટન મિલની સ્થાપના. ૧૯૩૭ : રિઝર્વ બેંકના ડિરેકટર તરીકે વરણી. ૧૯૩૮ : રિઝર્વ બેંકના ગવર્નર તરીકે પ્રથમ હિંદી સર ચિતામણ દેશમુખની કસ્તૂરભાઈના પ્રયત્નથી નિમણૂક ૧૯૩૮ : સારાભાઈ ડાહ્યાભાઈ ઠગાઈ પ્રકરણ. ૧૯૩૮ : પંચની પ્રથાનો અંત લાવવા અમદાવાદના મિલમાલિકોએ આપેલી નોટિસ. ૧૯૩૯ : મિલમાલિકોએ પંચપ્રથાનો ભંગ કર્યો. છેવટે સમાધાન. ૧૯૪૧ : મુંબઈમાં પ્લૉટ લઈ મકાન બાંધ્યું. ૧૯૪૨, ઑગસ્ટ, ૯: ‘હિંદ છોડો’નું એલાન. અમદાવાદની મિલોની ઐતિહાસિક હડતાળ. ૧૯૪૨, ઑગસ્ટ, ૧૭ : મુંબઈના મકાનમાં સુહૃદ સારાભાઈનું અવસાન. ૧૯૪૩: “કાઉન્સિલ ઑફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીઅલ રિસરના સભ્ય. તેની નાણાં સમિતિના અધ્યક્ષ. ૧૯૪૩: રિઝર્વ બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સભામાં મકાનના પ્લાન બનાવવાનું ભારતીય પેઢીને સોંપવાનો આગ્રહ કર્યો. ૧૯૪૩: ઇજિપ્તમાં ખરીદેલ રૂના પ્રશ્નનો વાટાઘાટથી ઉકેલ. દરિયાઈ વિમાનની મુસાફરીમાં અપમાનજનક અનુભવ. ૧૯૪૪ : ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળની સ્થાપના. ૧૪: નીલા પ્રોડકટ્સની સ્થાપના. ૧૯૪: બન્ને પુત્રોને અમેરિકા વધુ અભ્યાસ માટે મોકલ્યા. ૧૯૪ : hકત્તામાં બેંગાલ ટેકસ્ટાઇલ ઍસોસિયેશનની સ્થાપના કરીને અંકુશિત કાપડની વહેંચણીની યોજના કરી. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257