Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited
View full book text
________________
જીવન-રેખા ૨૦૫
૧૯૬૩ : તારંગા તીર્થના જીર્ણોદ્ધારનો પ્રારંભ.
૧૯૬૩ : સંઘની શુદ્ધિ ને એકતા માટે અખિલ ભારતીય જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રી સંઘ સંમેલન અમદાવાદમાં બોલાવ્યું. ૧૯૬૩ : લેંકેશાયરના પ્રતિનિધિઓ સાથે વાટાઘાટ કરવા ઇંગ્લેંડ ગયા. ૧૯૭૨ : સ્કૂલ ઑફ અર્બન સ્ટડીઝ ઍન્ડ પ્લાનીંગની સ્થાપના. ૧૯૭૫ : ધંધામાંથી તેમ જાહેર જીવનમાંથી નિવૃત્ત. ૧૯૭૭ : અતુલના ચૅરમેનપદેથી નિવૃત્ત. ૧૯૮૦, જાન્યુઆરી, ૨૦ : અવસાન.
Scanned by CamScanner

Page Navigation
1 ... 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257