________________
વાટાઘાટ અને વિષ્ટિ
૮૫
ક્યું. ગવર્નરે તેમના માનમાં ભોજન સમારંભ યોજ્યો. કસ્તૂરભાઈ શુદ્ધ શાકાહારી હોવાથી બધાને શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું. તેનાથી કસ્તૂરભાઈ પ્રભાવિત થયા પણ સુદાન સરકારે રૂની કિંમત ઘણી જ માગી એટલે ખરીદી થઈ શકી નહીં ૧૫
કેરોથી ભારત રૂ મોકલવાનું થયું, ત્યાં સુધીમાં રૂનો ભાવ પાઉન્ડે ચુમ્માળીસ પેન્સ જેટલો થઈ ગયો હતો. એટલે આ સોદાથી ભારતને આશરે સાત કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. સત્તાવીસમી ડિસેમ્બરે જ ઍલેકઝાન્ડ્રિયાના ફિચરનો ભાવ ચાર સેન્ટ જેટલો વધી ગયો હતો. ચાર સેન્ટ વધે એટલે ભારતને માથે એક કરોડ અને પાંત્રીસ લાખ રૂપિયાનો વધુ બોજો પડયો ગણાય.
સમગ્ર કારકિર્દી દરમ્યાન કસ્તૂરભાઈએ ભારત વતી કરેલા બધા સોદામાં આ સોદો દેશને સૌથી વધુ ફાયદાકારક હતો ને તેથી તેમને માટે પણ તે એક અપૂર્વ સિદ્ધિરૂપ પ્રસંગ હતો.
ટીપ
૧. KD, pp. 23-29. ૨. HICTI, p. 106. ૩. HICTI, p. - 107. ૪. KD, pp. 27-28. ૫. HICTI, p. 107. ૬. KD, pp. 28–29. ૭. HICTI, pp. 121-123. ૮. KD, pp. 29-30. ૯. KD II, pp. 4-5. ૧૦. KD II, p. 5. ૧૧. KD, pp. 34–37. ૧૨.
KD, pp. 37–38. ૧૩. KD, pp. 40–41. ૧૪. KD II, p. 2. - ૧૫. KD II, pp. 3–8. .
Scanned by CamScanner