________________
રાષ્ટ્રીય રંગપીઠ પર ૧૧૯
૦૦, ૨૧૮, ૨૨૧, ૨૫૬, ૨૫૯, ૨૮૬, ૩૧૨. છેલ્લા લેખમાંના ગાંધીજીના કરા શબ્દો આ સંદર્ભમાં યાદ રાખવા જેવા છે: “હવે એ દેખીતી રીતે સ્પષ્ટ
ય છે કે મિલમાલિકો કોંગ્રેસ સાથે કંઈક સોદો કરવા માગતા હતા.
આ નિષ્ફળ ગયેલી વાટાઘાટોથી મને દુ:ખ થતું નથી. તેનાથી તો વાતાવરણ ચોખ્ખું થયું છે.” (તા. ૨૪-૪-૨૮ના રોજ જવાહરલાલ નેહરુને લખેલો પત્રો. ૪. સવ-૧, પૃ. ૩૭૧-૩૭૨. ૫. KD, pp. 12–13. ૬. સવ-૧, ૫.૩૭૧-૩૮૬. ૭. અદી, પૃ. ૪૪. ૮. સવ-૧, પૃ. ૩૬૬. તા. ૧૮-૪-૨૮ની જનરલ બોર્ડની સભામાં શેઠ અંબાલાલ સારાભાઈના નીચેના ઠરાવથી વલ્લભભાઈનું પ્રમુખ તરીકેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું: “પ્રમુખનું રાજીનામું બહુ દિલગીરી સાથે સ્વીકારતાં બોર્ડ તેમને ખાતરી આપે છે કે બોર્ડનો વિશ્વાસ તેઓ ધરાવે છે. વળી પોતાની કારકિર્દી દરમિયાન આ મ્યુનિસિપાલિટીની
જે ભારે સેવાઓ તેમણે કરી છે તેની આ બોર્ડ કદર કરે છે.” ૯. કઅપ. ૧૦.કઅપ. ૧૧.કઅપ. ૧૨.કઅપ. ૧૩.કઅપ. ૧૪.KD, pp. 21-22. ૧૫.KD, p. 22. ૧૬. KD, pp. 32-33. ૧૭. KD, p. 33.
Scanned by CamScanner