Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 237
________________ છેલ્લું દર્શન ૧૭. રસ અને સુઝ ધરાવનાર પણ નીકળશે; અને સાદાઈ ને નમ્રતાની મૂર્તિઓ પણ જોવા મળશે. પરંતુ એ બધા ગુણોને પોતામાં સમાવીને સત્ય, ન્યાય અને સદાચારને તે સૌની ઉપર સ્થાપી બતાવનાર શાહસોદાગર તો કસ્તૂરભાઈ એક જ હતા. તેમનું આગમન એક ઘટના હતી. તેનાથી વિશેષ મહત્ત્વની ઘટના તેમની વિદાય બની. વીસમી સદીના આઠ દાયકા પર વિસ્તરેલી તેમના આયુષની લીલા સંકેલાઈ તેની સાથે જાણે કે એક આખા યુગની સમાપ્તિ થઈ ગઈ! ૧. એમ. ૨.KD p. 8. ૩.KD p. 8. ૪. KD p. 32-34. ૫. મુ. ૬. શ્રેમ. ૭. હેમુ. ૮. શ્રેમ. ૯. 8. ઉપર તા. ૨૨-૧-૮૦ના રોજ મોકલેલા તારમાંથી. ૧૦. છે. અને સિ. ઉપર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૧. છે. અને સિ. ઉપર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૨. સિ. પર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૩. . પર તા. ૨૧-૧-૮ન્ના રોજ લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૪. સિ. પર તા. ૩૦-૧-૮૦ના રોજ લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૫. સિ.ને. પર તા. ૨૧-૧-૮૦ના રોજ લખેલા પત્રમાંથી. ૧૬. તા. ૨૯-૧-૮૦ના રોજ કરેલ અંગ્રેજી ઠરાવ તા. ૩૦-૧-૮ના રોજ છે. પર ર્મોકલ્યો તેમાંથી. ૧૭. તા. ૪-૨-૮૦ના રોજ શ્રે. પર લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૮. તા. ૨૫-૧-૮૦ના રોજ સિ. પર લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૯. તા. ૨૧-૧-૮૦ના “ગુજરાત સમાચાર'ના તંત્રી લેખમાંથી. Scanned by CamScanner

Loading...

Page Navigation
1 ... 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257