________________
છેલ્લું દર્શન ૧૭.
રસ અને સુઝ ધરાવનાર પણ નીકળશે; અને સાદાઈ ને નમ્રતાની મૂર્તિઓ પણ જોવા મળશે. પરંતુ એ બધા ગુણોને પોતામાં સમાવીને સત્ય, ન્યાય અને સદાચારને તે સૌની ઉપર સ્થાપી બતાવનાર શાહસોદાગર તો કસ્તૂરભાઈ એક જ હતા. તેમનું આગમન એક ઘટના હતી. તેનાથી વિશેષ મહત્ત્વની ઘટના તેમની વિદાય બની. વીસમી સદીના આઠ દાયકા પર વિસ્તરેલી તેમના આયુષની લીલા સંકેલાઈ તેની સાથે જાણે કે એક આખા યુગની સમાપ્તિ થઈ ગઈ!
૧. એમ. ૨.KD p. 8. ૩.KD p. 8. ૪. KD p. 32-34. ૫. મુ. ૬. શ્રેમ. ૭. હેમુ. ૮. શ્રેમ. ૯. 8. ઉપર તા. ૨૨-૧-૮૦ના રોજ મોકલેલા તારમાંથી. ૧૦. છે. અને સિ. ઉપર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૧. છે. અને સિ. ઉપર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૨. સિ. પર તા. ૨૧-૧-૮૦ના રોજ પાઠવેલા તારમાંથી. ૧૩. . પર તા. ૨૧-૧-૮ન્ના રોજ લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૪. સિ. પર તા. ૩૦-૧-૮૦ના રોજ લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૫. સિ.ને. પર તા. ૨૧-૧-૮૦ના રોજ લખેલા પત્રમાંથી. ૧૬. તા. ૨૯-૧-૮૦ના રોજ કરેલ અંગ્રેજી ઠરાવ તા. ૩૦-૧-૮ના રોજ છે. પર ર્મોકલ્યો તેમાંથી. ૧૭. તા. ૪-૨-૮૦ના રોજ શ્રે. પર લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૮. તા. ૨૫-૧-૮૦ના રોજ સિ. પર લખેલ અંગ્રેજી પત્રમાંથી. ૧૯. તા. ૨૧-૧-૮૦ના “ગુજરાત સમાચાર'ના તંત્રી લેખમાંથી.
Scanned by CamScanner