SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રીય રંગપીઠ પર ૧૧૯ ૦૦, ૨૧૮, ૨૨૧, ૨૫૬, ૨૫૯, ૨૮૬, ૩૧૨. છેલ્લા લેખમાંના ગાંધીજીના કરા શબ્દો આ સંદર્ભમાં યાદ રાખવા જેવા છે: “હવે એ દેખીતી રીતે સ્પષ્ટ ય છે કે મિલમાલિકો કોંગ્રેસ સાથે કંઈક સોદો કરવા માગતા હતા. આ નિષ્ફળ ગયેલી વાટાઘાટોથી મને દુ:ખ થતું નથી. તેનાથી તો વાતાવરણ ચોખ્ખું થયું છે.” (તા. ૨૪-૪-૨૮ના રોજ જવાહરલાલ નેહરુને લખેલો પત્રો. ૪. સવ-૧, પૃ. ૩૭૧-૩૭૨. ૫. KD, pp. 12–13. ૬. સવ-૧, ૫.૩૭૧-૩૮૬. ૭. અદી, પૃ. ૪૪. ૮. સવ-૧, પૃ. ૩૬૬. તા. ૧૮-૪-૨૮ની જનરલ બોર્ડની સભામાં શેઠ અંબાલાલ સારાભાઈના નીચેના ઠરાવથી વલ્લભભાઈનું પ્રમુખ તરીકેનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું: “પ્રમુખનું રાજીનામું બહુ દિલગીરી સાથે સ્વીકારતાં બોર્ડ તેમને ખાતરી આપે છે કે બોર્ડનો વિશ્વાસ તેઓ ધરાવે છે. વળી પોતાની કારકિર્દી દરમિયાન આ મ્યુનિસિપાલિટીની જે ભારે સેવાઓ તેમણે કરી છે તેની આ બોર્ડ કદર કરે છે.” ૯. કઅપ. ૧૦.કઅપ. ૧૧.કઅપ. ૧૨.કઅપ. ૧૩.કઅપ. ૧૪.KD, pp. 21-22. ૧૫.KD, p. 22. ૧૬. KD, pp. 32-33. ૧૭. KD, p. 33. Scanned by CamScanner
SR No.034065
Book TitleParampara Ane Pragati
Original Sutra AuthorN/A
AuthorDhirubhai Thakar
PublisherVakil Fafer and Simons Limited
Publication Year1980
Total Pages257
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size93 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy