________________
Scanned by CamScanner
શ્રી કસ્તુરભાઈ લાલભાઈના પંચોતેરમે વર્ષે અમૃત મહોત્સવ ઉજવાયો તે પ્રસંગે ત્યારના રાજયપાલ શ્રીમન્નારાયણ, શ્રીમતી મદાલસાબહેન
તથા શ્રી બી. એમ. બિરલા વગેરે સાથે; જ્યારે પાલીતાણા ધર્મક્ષેત્રની પ્રતિકૃતિ શ્રી કસ્તૂરભાઈને અર્પણ થયેલી.