________________
અભિનવ ઉધોગતીર્થ ૧૦૧
પ્રવૃત્તિઓમાં અતુલ મોખરે રહે છે.
બી.કે, સિદ્ધાર્થ અને સિદ્ધાર્થનાં પત્ની ડો. વિમળાબહેન આદિવાસી વિસ્તારમાં માનવપ્રેમી સહાયકો તરીકે સારી ચાહના પામેલ છે.
અતુલ કસ્તૂરભાઈની કારકિર્દીનું સર્વોચ્ચ શિખર છે. પ્રથમ પંક્તિના ઉત્પાદન કેન્દ્ર ઉપરાંત સંસ્કારકેન્દ્રની ગરજ પણ સારે છે તે એની વિશેષતા. ઉદ્યોગક્ષેત્રે નવપ્રસ્થાન દર્શાવતાં વિવિધ કેન્દ્રો આધુનિક ભારતે વિકસાવ્યાં છે તેમાં અતુલને માનભર્યું સ્થાન મળેલું છે. આ દૃષ્ટિએ તેને અભિનવ ઉદ્યોગ તીર્થ કહીએ તો ખોટું નથી.
ટીપ ૧. કમુ. ૨. KD, II, p. 10. ૩. રામુ.૪.KD, pp. 39–40. ૫.KD, p. 40. ૬. મમુ. ૭. KD, p. 39. ૮. મમુ. ૯. મમુ. ૧૦. KD, p. 53. ૧૧. KD, p. 53. ૧૨. મમુ. ૧૩. મમુ. ૧૪. KD, pp. 53–54. ૧૫. મમુ. ૧૬. મમુ. ૧૭. કમુ. ૧૮. મમુ. ૧૯, સિમુ.
Scanned by CamScanner