________________
વિસ્તરતી ક્ષિતિજે ૬૧
વધારાને કએ જપાદનનું ખર્ચ વધી ગયું છે. ઉંચા ઉટના સૂતરના ઉત્પાદન
ટે આ મંડળોએ ખાસ સહાયની તેમ જ આયાત-જલત ૧૧ ટકાથી વધારીને ૧૫ ટક કરવાની માગણી પણ કરી હતી."
- ટેરિફ મિશન સમક્ષ મુંબઈ મિલમાલિક મંડળ તરફથી સર હોમી મોદીના જિત્વ નીચે પ્રતિનિધિમંડળે જુબાની આપી હતી. તે વખતે અમદાવાદ મિલમાવિક મંડળના પ્રમુખ ચમનલાલ ગિરધરલાલ પારેખ હતા. પરંતુ તેના ચાર પ્રતિનિધિબ્રનું મંડળ રજૂઆત કરવા ગયું, તેનું નેતૃત્વ કસ્તૂરભાઈને સોંપ્યું હતું.
ભાઈએ સાથીઓને કી રાખેલું કે, પોતે જુબાની આપતા હોય તે વખતે વચ્ચે બોલીને એ ખવવી નહૈં, પણ છેવટે જે કાંઈ કહેવું હોય તે કહેવું. તેમણે કમિશન સમક્ષ ઉપરના મુદ્દાઓની સ્વસ્થપણે સચોટ રજૂછાત કરી. તેમાં “કaણે તેમની એક ગંભીરરતચૂકથયેલી તેતરછેવટે તેમનું ધ્યાન સાથીઓએ ૌર્યું. શ્રેટ ભોજનના વિરામ બાદ કમિશન ફરીથી મળ્યું તે વખતે પોતે કહેલી ત્રકામાં રહે ગયેલી ચૂક સુધારી. તેમના વર્તન અને વક્તવ્યની કમિશન પર સુંદર હપ પ હતી. મિશનના એક બ્રભ્ય શ્રી સુબ્બારાવે તો તેમને ખાનગીમાં બોલાવીને પણ સુચનો માગ્યાં હતાં.
મિત્રને આ રજૂઆતોને આધારે વિચારક્કા ચલાવી અને જાપાનથી આવતા કપડા પર ચાર ટકા વધુ જકત ત્રણ વર્ષ લગી નાખવાની ને ૧૯૨૧થી
ઘડની મિલોની મશીન તથા અમુક સ્ટર ઉપર સરકારે નાખેલી જકાતમાંથી મિલોને ત્રણ વર્ષ સુધી મુક્તિ આપવાની ભલામણ કરી હતી. ઉપરાંત ઉંચા શ્રીટના સૂતરના ઉત્પાદન માટે વિશેષ પ્રોત્સાહન રૂપે આર્થિક સહાય આપવાની ભલામણ પણ હતી. ચરરે આમાંથી એકે ભલામણનો સ્વીકાર કર્યો નિત.
ભરના મિલમાલિએ સર મી મોદીના અધ્યક્ષપદે મુંબઈમાં સભા ભરીને ચશ્કરના નિર્ણયની ગ્રામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. સર હોમીએ ભાષણ
માં કહેલું કે:શવનું વેપાર ઉદ્યોગ ખાનું વેપાર અને ઉદ્યોગ સિવાય બધાંનાં જિના ઋણ માટે છે. સુરકરની આ નીતિ, પ્રગતિ અને સુરાજ્યની હિમાયત
નાશ વર્ગનાં કર ને શુભેચ્છા ગુમાવી બેસશે તેની સરકારને સમજ છે બી” કસ્તૂરબાઈ અને ચમનલાલ પારેખે પણ આ પ્રસંગે વિરોધની તીવ્ર
Scanned by CamScanner