Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
વિદ્યાલયની વિકાસકથા. (૧૭) શ્રી ભોગીલાલ લહેરચંદ ઝવેરી (તા. ૨૮-૭-૫૫ થી ચાલુ) (૧૮) શ્રી પ્રવીણચંદ્ર હેમચંદ કાપડિયા (તા. ૧૪-૩-૫૭ થી ચાલુ)
વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય વિદ્યાલયના બંધારણની ૨૨ (૪) કલમ મુજબ બધા પેટ્રન (આશ્રયદાતાઓ) તથા કન્યા છાત્રાલયના આદ્ય સંસ્થાપકે વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય ગણાય છે. ઉપરાંત, જે સભ્ય એકીસાથે કે છૂટક છૂટક પંદર વર્ષ સુધી વ્યવસ્થાપક સમિતિના સભ્ય રહ્યા હોય તેઓ પણ અધિકારની રૂએ વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય ગણાય છે. આ રીતે પંદર વર્ષ સુધી વ્યવસ્થાપક સમિતિના સભ્ય રહેવાને લીધે જેમને આવો હક્ક મળે છે તેઓની નામાવલી નીચે મુજબ છે – (૧) શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા (૮) શ્રી રતિલાલ ચિમનલાલ કોઠારી (૨) શ્રી ચિમનલાલ મોતીલાલ પરીખ (૯) શ્રી હીરાલાલ હાલચંદ દલાલ (૩) સ્વ. શ્રી પ્રસન્નમુખ સુરચંદ બદામી (૧૦) શ્રી નાનચંદ જૂઠાભાઈ મહેતા ) શ્રી હીરાલાલ મંછાચંદ શાહ
(તેઓ હવે પેટ્રન થયા છે.) (૫) સ્વ. શ્રી લલ્લુભાઈ કરમચંદ દલાલ (૧૧) શ્રી પૂજાલાલ નાથાલાલ શાહ (૬) શ્રી માધવલાલ હીરાલાલ શાહ (૧૨) શ્રી કાન્તિલાલ ઉમેદચંદ બડિયા (૭) શ્રી મગનલાલ ભગવાનજી શાહ
(૧૩) શ્રી ચિમનલાલ ઉજમશી શાહ
વ્યવસ્થાપક સમિતિના સભ્યો+ વિદ્યાલયની સ્થાપનાથી તે અત્યાર સુધીમાં જે સભ્ય વ્યવસ્થાપક સમિતિના સભ્ય તરીકે ચૂંટાયા છે તેમની નામાવલી નીચે આપવામાં આવી છે. આ સભ્યોમાં કેટલાક વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, કેટલાક પાછળથી પેટન બન્યા છે, તે કેટલાક સભ્યો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હવા સાથે પેટ્રન પણ બનેલા છે – ૧. શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, પેટ્રન ૧૩. શ્રી અમરચંદ ઘેલાભાઈ ગાંધી ૨. ,, દેવકરણ મૂળજી, પેટૂન
૧૪. , નરોત્તમદાસ ભાણજી કાપડિયા ૩. , મૂળચંદ હીરજી
૧૫. ,, સારાભાઈ મગનભાઈ મોદી, પેટ્રન ૪. , નરોત્તમદાસ હેમચંદ અમરચંદ, પેટૂન ૧૬. , હીરાલાલ અમૃતલાલ, પેટ્રન ૫. , મોતીલાલ મૂળજી, પેટ્રના
૧૭. / મણિલાલ મોતીલાલ મૂળજી ૬. ,, મકનજી જેઠાભાઈ મહેતા
૧૮. , કકલભાઈ ભૂદરદાસ વકીલ, પેન ૭. , મેહનલાલ દલીચંદ દેસાઈ
૧૯. , લલ્લુભાઈ કરમચંદ દલાલ ૮. ડે. નાનચંદ કસ્તુરચંદ મોદી
૨૦. * ડે. નગીનદાસ જગજીવનદાસ શાહ ૯. શ્રી ચૂનીલાલ વીરચંદ
૨૧. શ્રી મગનલાલ મૂળચંદ શાહ ૧૦. / મણિલાલ સૂરજમલ ઝવેરી
૨૨. ,, મોહનલાલ ભગવાનદાસ ઝવેરી ૧૧. , ફકીરચંદ નગીનચંદ ઝવેરી
, અમૃતલાલ કાળિદાસ શેઠ ૧૨. , લલુભાઈ ગુલાબચંદ ઝવેરી
૨૪. , મણિલાલ શીખવચંદ ઝવેરી, પેટૂન 1 + જે સભ્યોના નામ આગળ આવું જ કૂદડીનું નિશાન મૂકેલું છે તે વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે. જે સભ્યો પાછળથી પેન બન્યા છે તેમના નામ સાથે પેટ્રન છાપેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org