Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પૂ. મુ. શ્રી યશે વિજયજી : વિજયાદાસમહાકાવ્ય
૨૩૫
સંવલિત ત્તેન્દ્ર જેવા શબ્દના પ્રયોગ જરૂર કર્યાં છે, પણ એકથી વધુ એટલે કે એ નહીં પણ ત્રણેય Àાક સુધી ‘’ ખીજ સહિત શબ્દપ્રયાગ કર્યો હોય તેવી આ પહેલી જ કૃતિ જોવા મલી છે.
આ પ્રસંગે વાચકેાને એ યાદ આપવું યોગ્ય થઈ પડશે કે ઉપાધ્યાયજીએ કાશીમાં ગંગાના તટે બેસીને સરસ્વતીનું જે વરદાન મેળવ્યુ', તે સિદ્ધિ સરસ્વતીદેવીના જે મંત્રબીજને જ આભારી હતી. અને પછી તે! જાણે એનું ઋણ ચૂકવવા હશે કે ભક્તિ પ્રદર્શિત કરવા કહેા, પણ એ બીજને દરેક ગ્રંથના મંગલાચરણના આદિ શ્લેાકમાં ગાઢવીને તેઓએ અમર બનાવી દીધું.
અહીંયા ચાથા Àાકની રચનામાં સમાન કક્ષાના યમક પ્રકારની ભાષાપ્રયાગો કરીને રચનાકૌશલ્યનું દન કરાવી, કર્તાએ કાવ્યરચના ઉપરનુ` પેાતાનું પ્રભુત્વ ખ્યાત કયું" છે. આ રહ્યો તે બ્લેાકના પૂર્વાધ
न्यूनाधिकाम्यां शशिभानुमद्भ्यां,
ताभ्यामुभाभ्यां किलकुण्डलाभ्यां ।
ત્યાર બાદ દશમા શ્ર્લાકમાં પાતે જેએશ્રીના ચરિત્રનું વર્ણન કરવાનો પ્રારંભ કરે છે તે વિજયસિ’સૂરીશ્વરજી નામના ઉલ્લેખ કરે છે.
પહેલે સ ૧૦૨ લેાકેા વડે પૂર્ણ કરાયે છે. ત્યાં અંતમાં કેટલાક શ્ર્લોકો વિવિધ છંદમાં આપી ગ્રન્થનુ ગૌરવ વધાર્યુ છે.
આ સગ જ્યાં પૂરો થાય છે ત્યાં-વૃત્તિ શ્રીવિજ્ઞન્નોસ્ટાલે વિઝયા,મહાજાવ્યે પ્રથમર્શ શી એમ લખીને આ કાવ્ય મહાકાવ્ય છે, અને એને વિજય શબ્દથી અંકિત કર્યુ છે, એમ સૂચવ્યું છે. આ પ્રમાણે કૃતિપરિચય પૂર્ણ થાય છે.
ગેડીજી જૈન ઉપાશ્રય, મુંબઈ, વિ. સં. ૨૦૨૪
૧. સરસ્વતીની સાધના કરી વરદાન મેળવ્યાની વાત તેઓશ્રીએ પેાતે જ પાતાની કૃતિઓમાં જણાવી છે.
૨. ગમે તે કારણ બન્યું હશે, પણ એકાદ એકૃતિ અપવાદરૂપ એવી પણ છે, જેના પ્રારંભમાં ' બીજ સંવલિત ‘જેરૂ’” ના પ્રયાગ નથી.
૩. આ કાવ્યનું જે નામકરણ જણાય છે તે વિનય ગચ્છનુ સૂચક લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org