Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 522
________________ આપણું સંસ્કારધન પ્રવકતા—પૂજ્ય મુનિરાજ શ્રી ચ‘પ્રભસાગરજી (ચિત્રભાનુજી) આજના સ્વાધ્યાય “ આપણું સ’સ્કારધન” છે—જે ધન વડે ભારત સમૃદ્ધ હતું, સમૃદ્ધ અને સમૃદ્ધ થશે. જોકે અત્યારે એમાં એટ આવી છે, છતાં એની ગૌરવગાથાઓ તે એવી જ ગવાઈ રહી છે, જે સસ્કૃતિના નામ ઉપર, જે આધ્યાત્મિક પ્રકાશ ઉપર પશ્ચિમના લેાકેા આજે પણ વારી જાય છે અને દર વર્ષે ત્યાંથી પ્રવાસીએ આવતા જ જાય છે એ સંસ્કારધન શું છે તે સમજવાની જરૂર છે. ધન કાનું નામ? જે માણસને સમૃદ્ધ મનાવે, સુખી બનાવે, જીવનને જીવવા જેવું અને મૃત્યુને મગળમય અનાવે. જે ધન માણસને ચિંતા લાવે, જે ધન માણસને કંગાલ મનાવે, જે ધન વડે કરીને માણસ મનથી અને તનથી અહંકારી અને અજ્ઞાની અને એ ધન ન કહેવાય, એને પસા કહી શકે. પૈસા અને ધન એ બે વચ્ચે માટું અંતર છે. પૈસે। જુગારીની પાસે પણ હાઈ શકે, નટ અને ન`કી પાસે પણ હાઈ શકે, પણ ધન તા સૌંસ્કારસ`પન્ન નરનારી પાસે જ હાય. એટલા જ માટે પૈસેા મેળવ્યા પછી પણ ધન મેળવવાનું ખાકી રહી જાય છે. જ્યાં સુધી આ ધન ન આવે ત્યાં સુધી એ પૈસાદાર કહેવાય, પશુ શ્રીપતિ, ધનપતિ કે લક્ષ્મીપતિ ન કહેવાય. લક્ષ્મી, ધન, શ્રી એ ખધાંય જીવનની શાભાનાં ઉપનામ છે. આવા ધનથી ભારત સમૃદ્ધ હતું, પૈસાથી નહિ. પૈસાથી તા અમેરિકા આપણા કરતાં ઘણું સમૃદ્ધ છે, પણ ભારતવર્ષોંની સમૃદ્ધિ જુદી છે. જે ધન વડે કરીને માણસ સુખી થાય, હૃદયને ઉદાત્ત થાય, જ્ઞાનના ઉપાસક થાય, જીવનને ધન્ય બનાવતા થાય અને મૃત્યુને મગળમય બનાવતા થાય એ ધન આપણા દેશનું ધન; જેને હું આપશે। વારસા કહું છું, આપણી મૂડી કહું" છું. પૈસે ચાર્લ્સે જાય તાપણુ આ મૂડી ન જાય. માણસ પૈસાથી નાદાર થઈ જાય તા ચાલે, પણ આ આધ્યાત્મિક સ ંસ્કૃતિથી ક’ગાલ થઈ જાય તે નહિ ચાલે. સંસ્કૃતિથી નિન २७ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562