Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
શ્રુતથી શુદ્ધિ–અંતઃકરણની નિળતા-જન્મે તે એ ઉપયેાગી ગણાય. પ્રત્યેક હકીકત તે કાચા અનાજના દાણા જેવી છે. તેને કાઠારમાં સંગ્રહી રાખ્યું ન ચાલે. અનાજના દાણા વડે રસાઈ તૈયાર કરી, દાંત વડે ચાવી, તેને લેાહીના ટીપામાં પરિણમાવીએ તે એ દેહધારણમાં ઉપયોગી બને; તેમ શાસ્ત્રોની હકીકતા અને વિગતાના સંગ્રહસ્થાન માત્ર અન્ય કામ ન સરે. એ વિગતામાંથી એક જીવનદૃષ્ટિ પ્રાપ્ત થવી જોઈએ, જીવન પ્રત્યે નવુ' વલણ ઘડાવુ જોઈએ; માત્ર હકીકતા કે માહિતીઓને ગળી ગયે ન ચાલે.
એકલુ. શ્રુત એ કોઠારમાં પડેલ ખીજ તુલ્ય છે.૧૯ શ્રવણ-વાચન પછી એના ઉપર ચિંતન થવું જોઈએ. ચિંતનથી જ્ઞાન વધે છે,॰ અને તેથી મધ્યસ્થભાવ જન્મે છે,૨૧ આધુનિક ખગોળવિજ્ઞાન (Astrology ) પણ કેવડું માટુ. બ્રહ્માંડ સ્વીકારે છે. તેને ખ્યાલ પણ નીચેના અવતરણથી આવી શકરો :
૯૬
E ;
ઘેાડા સમય પહેલાં એક ખગાળશાસ્ત્રીએ ૨૦૦ ઈંચના વ્યાસના કૅમેરા-દૂરબીન ( Telescopecamera) દ્વારા એક તારાવિશ્વના ફોટોગ્રાફ લીધેા હતા. આ તારાવિશ્વ એટલું બધુ દૂર છે કે (એક સેકડે ૧,૮૬,૦૦૦ માઈલની ઝડપે અહીં આવતા ) તેના પ્રકાશને પૃથ્વી સુધી પહેાંચતાં છ અબજ શુ લાગે છે ! અત્યાર સુધી શેાધાયેલા તારાવિશ્વમાં આ તારાવિશ્વ દૂરમાં દૂર છે
..
આપણા નવ ગ્રહ અને સૂ મળીને સૂર્યમંડળ બને. અને આવાં અબજો સૂર્યંમડાનુ એક તારાવિશ્વ અને ! એવાં તે ઘણાં તારાવિશ્વા આ બ્રહ્માંડમાં છે.”
આ વિરાટ વિશ્વમાં વ્યક્તિનું સ્થાન દરિયાકાંઠાની રેતીના એક કણુ જેટલુ' પણ કહી શકાય ખરું ? આ બધું નજર સામે તરવરતું દેખાય તેા વ્યક્તિને પેાતાનાં ક્ષણિક, અપ સુખદુઃખ ઉન્માદ કે ગ્લાનિ જન્માન્ની શકે ખરાં ?
પેાતાની આકાંક્ષાઓ, પ્રવૃત્તિઓ, સિદ્ધિ કે નિષ્ફળતાઓનું મહત્ત્વ શું ? શૈલેાકષદીપિકાના અધ્યયનથી કાળ અને સ્થળની વિરાટતાનું ભાન જાગે, પેાતાની અપતા-લઘુતા સમજાય, અને પરિણામે નમ્રતા પ્રગટે, તા આધ્યાત્મિક ક્ષેત્રે જ્ઞાન તરીકે એ ગણુનાપાત્ર અને
નહિંતર, આજની ( સ્કૂલે અને કોલેજોમાં ) ભૂંગાળ ભણનાર વિદ્યાર્થી આધુનિક વિજ્ઞાનમાન્ય, વર્તમાનમાં દૃષ્ટ, પૃથ્વીનાં શહેર, ગામડાં, નદી, પવ તા વગેરે ગણાવી શકે છે; અને પેલે આજે માનવીને જે અષ્ટ છે તે સૃષ્ટિનાં નદી નાળાં, દરવાજા, જગતિ, પત્રતા વગેરે ગણાવી જવાની આવડત મેળવે એ ખૈમાં ફેર કર્યાં? એ માહિતીને માજ તેા વ્ય ન ગણાય જો એ શુદ્ધિને માર્ગે લઈ જતા હોય. વૃત્તિમાં કાંઈક પણ પરિવર્તન થતું હોય તે! જાણવું કે એ અધ્યયનથી ચિત્તમાં કંઈક જ્ઞાનનાં કિરણેા પ્રગટયાં છે. वाक्यार्थमात्र विषय, कोष्ठकगतबीजसन्निभं ज्ञानम् । श्रुतमयमिह विज्ञेयं,
૧૯.
उदक इव तैलबिन्दुर्विसर्प चिन्तामयं तत् स्यात् ।
श्रुतज्ञानाद् विवादः स्यान्मतावेशश्च चिन्तथा । माध्यस्थ्यं भावनाज्ञानात् सर्वत्र च हितार्थिता ॥
૨૦.
૨૧.
Jain Education International
—Àાડશક, ૧૧, શ્લોક છ
પાડશક, ૧૧ શ્લોક ૮
--- વૈરાગ્યક પલતા, સ્તખક - Àાક ૧૦ પહ
For Private & Personal Use Only
www.jainelibrary.org