Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૧૦૪
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ-ગ્રંથ સહૃદયી મહેમાનને તો તેમની (વેઈટરોની) સ્થિતિ દયામણી જ લાગેઃ બિચારે મણુબંધ દૂધપાકની હેરફેર કરતો હોય પણ એને પિતાને તે એ દૂધપાકનો સ્વાદ નસીબમાં જ નહિ ! જ્ઞાનીની નજરે એવી જ કરુણ સ્થિતિ છે શુષ્કજ્ઞાનીની.૪૬
શ્રતના રસાસ્વાદ માટે અનુભવરૂપ જીભ જોઈએ,૪૭ બુદ્ધિની કડછીથી એના રસને આસ્વાદ ન મળે; એથી તે માત્ર શ્રતની હેરફેર જ થાય. અનુભવ
શ્રત એ જ્ઞાનને પડછાય છે. પડછાયે કામ ન કરી શકે કાર્ય કરનાર તે પડછાયાનું ઉદ્ભવ સ્થાન–અનુભવ–જ છે.૮ અનુભવનું વચન એ આગમ છે. શા અનુભવમાંથી જમ્યાં છે, શાસ્ત્રવચને પાછળ અનુભવનું બળ છે, તેથી તે શ્રદ્ધેય, આદેય અને અનુસરણીય બન્યાં છે. એકલાં વચન પકડીએ તેથી એને આત્મા–શ્રતનું રહસ્ય-ન પમાય. પડછાયાને પકડવાથી એનાં હલનચલન ઉપર કાબુ નથી મેળવી શકાતે; પડછાયો જેને છે તેને પકડે તે પડછાયે આપોઆપ પકડાઈ જાય છે.
નિજાનંદને એક વાર–ભલે ક્ષણભર પણ–અનુભવ મળવો જોઈએ. નિજને નિર. તિશય આનંદ મેળવ્યા પછી વિષયે (ઈન્દ્રિયેનાં ભેગો) યથાર્થ પણે નીરસ લાગે છે.૪૯ અને સર્વ પુદ્ગલ-ખેલ ઈંદ્રજાળ સમ સમજાય છે. આવા આત્મજ્ઞાનીને મન જગતના બનાવોનું મહત્ત્વ સ્વપ્નના બનાવથી કંઈ અધિક રહેતું નથી.૫૦ - બૌદ્ધિક પ્રતીતિ વિચારમાંથી જન્મે છે, પણ વિચાર પોતે જ અવિદ્યા ઉપર નિર્ભર ૫૧
रसभाजनमें रहत द्रव्य नित, नहि तस रस पहिचान; तिम श्रुतपाठी पंडितकुं पण, प्रवचन कहत अज्ञान रे. घटमें प्रगट भयो नहीं, जो लौं अनुभवज्ञान.
ચિદાનંદજી મહારાજ માં ન નાવ રાક્ષી જmદિની વિરાસ્તાવિકોશનુમાનિધ્રયા છે
–જ્ઞાનસાર, અનુભવાષ્ટક, લેક ૫. दृढाज्ञानमयीं शङ्कामेनामपनि नीषवः । अध्यात्मशास्त्रमिच्छन्ति, श्रोतुं वैराग्यकाक्षिणः ॥ दिशः प्रदर्शकं शाखा-चन्द्र न्यायेन तत्पुनः । प्रत्यक्षविषयां शङ्कां, न हि हन्ति परोक्षधीः ॥ श्रुत्वा मत्वा मुहः स्मृत्वा, साक्ष दनुभवन्ति ये । तत्त्वं न बन्धधीस्तेषः-मात्माऽबन्धः प्रकाशते ॥
–અધ્યાત્મસાર, પ્રસ્તાવ ૬, શ્લેક ૭૪, ૧૭૫, ૧૭૭. (૧) વચનં તમાકૃતથી જ તારિવમ્ ! –ોગદષ્ટિસમુચ્ચય, લેક ૬૯. (૨) ર ર દરામતવર્ણ, રતિનિવર્તિતે –અધ્યાત્મોપનિષદ્દ, જ્ઞાનયેગ, બ્લેક ૪ (૧) આતમજ્ઞાને મગન જે, સ સબ પુદગલ બેલ; ઈન્દ્રજાળ કરી લેખ, મીલે ન તિહાં મનમેલ.
-સમાધિશતક. (૨) ગામાને મુનિર્મન, સર્વ પુસ્ત્રવિષ્યમનગાઋત્તિ, નૈવ તત્રાનરસે છે.
–અધ્યાત્મપનિષદ્દ, જ્ઞાનયેગ, શ્લોક ૬. ૫૧. विकल्पकल्पनाशिल्पं, प्रायोऽविद्याविनिर्मितम् ।
ટી—“વિશHI:” અવિરવા ગય વિશાચ, તેના કલ્પનાહ શિવું, “પ્રાયો' વહુન્શન, “નિશાવિનિર્મિત” જ્ઞાનાવરણીસાવિમલંગનેતન્. –કાત્રિ શઠાત્રિશિકા, ૨૩, શ્લેક ૬.
૪૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org