Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
પંન્યાસ શ્રી રમણીકવિજયજી ગણિઃ કેટલીક પ્રાચીન કાવ્યકૃતિઓ
અમી તે જલ જયણા ગલઈ, લક્ષ્મી તે જે ન્યાઈ મિલઈ ! માનવી તે બલઈ નવિ ચલઈ, જીવ્યું તે જિનઆજ્ઞા પાલઈ ૧૩ દરિદ્રી તે જે ધર્મ વિણ ભમઈ, સત્યવાદી તે જૂઠ વિરમઈ ! ભેજન તે જે દઈ જમઈ, ગુવણંત તે જિનવરનઈ નઈ પ૧૪મા યાત્રા તે પાલઈ છએ રી, ધર્મ ભલઉ તે જય કરી ! ભિક્ષા તે મુનિવર લ્યુઈ ફિરી, શ્રાવક તે જે સિદ્ધિ ધરી ૧૫ મઈલા તે પરનારી જઈ, પુરુષ ભલા તે દુખિ નવિ રાઈ | મિથ્યાત્વી તે બે ભવ ખેઇ, ધર્મ કરઈ તે સુખિયા હોઈ એવા
|| ઇતિ ચતુષ્પદી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org