Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૯૮
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહત્સવ ગ્રંથ આવતી જાય, એટલું જ નહિ, પણ પિતાના મતથી તદ્દન વિરોધી જણાતી વિચારધારાને પણ તે સહી શકે એવી ક્ષમતા–પરમસહિષ્ણુતા(tolerance) ગુણ તેનામાં વિકસતે જાય છે. ક્રમશઃ જીવનનાં અન્ય દ્વન્દ્રોમાં પણ એ ઉત્તરોત્તર અધિક સમત્વ કેળવતે આગળ વધે છે. પરિણામે, એના ચિત્તમાં પ્રસન્નતા, શાન્તિ, સ્વસ્થતા સહજપણે રેલાતાં રહે છે. મને ગુપ્તિની બીજી કક્ષા વટાવી ગયા પછી નિશ્ચય-રત્નત્રયમાં પ્રવેશ મળે. વ્યવહાર અને નિશ્ચય રત્નત્રયી - નવ તત્ત્વ, ષડુ દ્રવ્ય આદિ શ્રી જિનેશ્વરદેવ(અર્થાત્ પૂર્ણજ્ઞાની કથિત ભાવેને સારી રીતે જાણીને તેનું શ્રદ્ધાન અને તે મુજબ યથાશક્તિ સંયમ, વ્રત આદિનું આચરણ એ છે વ્યવહાર-રત્નત્રયી અથવા ભેદરત્નત્રયી. પરપદાર્થોની ચિંતા છેડીને પિતાના આત્માનું જ શ્રદ્ધાન, તેના સ્વરૂપનું જ્ઞાન અને ચિત્તને અન્ય વિકલ્પથી રહિત કરી સ્વરૂપમાં જોડી, ત્યાં લીન કરવું તે છે નિશ્ચય-રત્નત્રયી ૨૭ અર્થાત્ અભેદરત્નત્રયી.
ચિત્ત ઇન્દ્રિ, વિષયે અને બાહ્ય પદાર્થો સાથે જોડાયેલું રહે છે. તેમાંથી ખેંચીને તેને આત્મા સાથે જોડવાને અભ્યાસ એ જ પારમાર્થિક થેગ છે. વ્યવહાર નિશ્ચય સુધી લઈ જવા માટે છે. ૨૮ વ્યવહાર-રત્નત્રય કારણ છે, નિશ્ચય-રત્નત્રય કાર્ય છે. જેનાથી કાર્ય ન થાય તે કારણ તરીકે ગણના પામે નહિ. . . શ્રત કેટલું મેળવવું આવશ્યક છે?—એ કેયડાને ઉકેલ આમાંથી મળી રહે છે. આ રૌદ્રધ્યાન ટાળી શકાય અને ધર્મ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્તિ કરી શકાય એટલું કૃત સાધકની પ્રાથમિક જરૂરિયાત મનાઈ છે. ૨૯
મુનિને એક મનોરથ એ હોય કે “કયારે હું કૃતસાગરને પાર પામું.” પણ સમગ્ર મૃતસાગરને પાર પામ કેટલાને શક્ય હોય? સમય, શક્તિ અને સંગેની મર્યાદા એ મને રથની સિદ્ધિની આડે નડતી હોય છે. તેથી સાધકને માટે કેયડે એ રહે છે કે કેટલું અને શું ભણવું ? આ મૂંઝવણના ઉકેલ માટે શાત્રે સાધકને શું અને કેટલું ભણવું? –એ ન કહેતાં આતંરાદ્ર ધ્યાન નિવારી ધર્મ-શુકલ ધ્યાનમાં પ્રવૃત્ત થઈ શકાય એટલું ૨૫. જ્ઞાનગર્ભિત વૈરાગ્યનાં લક્ષણોમાંનું એક આ છે: " चेष्टापरस्य वृत्तान्ते, मूकान्धबधिरोपमा । उत्साहः स्वगुणाभ्यासे, दुःस्थस्येव धनार्जने ॥'
–અધ્યાત્મસાર, અધિકાર છે, બ્લેક ૪૧ ૨૬. (1) માર્ચ જ નવાd, ન ત જ્ઞાનામતા ! –એજન, અધિકાર ૬, શ્લેક ૩૭. (૨) જુએ ઉપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજત અધ્યાત્મોપનિષદ, શારગ
શુદ્ધિ, શ્લેક ૭૦-૭૧. ૨૭. બારમાંsswવ ચક્ષુદ્ધ, નાના-ચામાનમામિના જેવું નત્રયે જ્ઞાતિ-પ્રચારારજતા મુને !
-જ્ઞાનસાર, ૧૩ મું મૌનાષ્ટક, શ્લેક ૨. ૨૮. રચવરારોડપે મુળદ્, માવોપમનો મત ! સર્વથા માવહીનતુ, શ શેયો મવદ્ગતિ |
--વૈરાગ્યેક પલતા, સ્તબક , શ્લોક ૧૦૧૮. ૨૯. ઉપદેશપદ, ટીકા, ગાથા ૮૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org