Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૯૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહાત્સવ-ગ્રંથ
તેા કેટલીય શાખા–પ્રશાખાઓ છે, તેમાંની કોઈ એકનુ અધ્યયન કરવામાં જ આખી જિ ઢગી ખરચી નાંખનારા છે આ જગતમાં! ધારા કે કોઈ વ્યક્તિએ વિશ્વનાં મેાટામાં મોટાં ગ્ર'થા લયેામાં ગણના પામતી મેાાની લાયબ્રેરીનાં ૪૦ લાખ પુસ્તકા વાંચીને ધારી લીધાં, એમાં ભરેલુ' જ્ઞાન મેળવી લીધું, તે આપણે એને જ્ઞાની કહીશું? તમે કહેશે : “ એ તે ફક્ત માહિતી કહેવાય.” તેમ કેાઈ એ શાસ્ત્રાનુ અધ્યયન કયું, મેટામેાટા જ્ઞાનભ'ડારોમાં સ'ગ્રહીત સકળ શાસ્ત્રામાં પાર’ગતતા મેળવી, તેા એણે જ્ઞાન મેળવ્યું એમ કહેશે। કે માહિતી મેળવી એમ કહેશે ?
ના,
શાસ્ત્ર! તે ત્યાં સુધી કહે છે કે સાડાનવ પૂ ભણી જનાર પણ અજ્ઞાની હાઈ શકે.
જેમ પહેરવેશ ઉપરથી કાણુ કેટલું ભણેલા છે તે ન કહી શકાય——મેલાંઘેલાં કપડાંવાળા વિદ્વાન હેાઈ શકે અને મૂલ્યવાન કપડાં પહેરીને સુઘડ દેખાતા માણસ પણ અબૂઝ હાઈ શકે—તેમ શાસ્ત્રોના માત્ર એછા-વધતા જાણપણાથી જ જ્ઞાની-અજ્ઞાનીના વિભાગ ન કરી શકાય. ઘણું ભણેલા અજ્ઞાની હોઈ શકે; અને એકે શાસ્ત્ર ન ભણેલેા મહાજ્ઞાની હાઈ શકે. (C ” એ શી વસ્તુ
સાન
?
તા પછી આરાધનાની કાયાપલટ–ધૂળનુ સેાનું–કરનાર જ્ઞાનનું મહત્ત્વ ખતાવનાર શાસ્રવચનમાં જ્ઞાન ” શબ્દથી શુ અભિપ્રેત છે ? જ્ઞાન શબ્દની વાસ્તવિક અર્થ શે ?
કાઈ વ્યક્તિ ( દા. ત. નાખેલ પારિતાષિકના સ્થાપક આલફ્રેડ નોબેલ )ના નામથી અને કામથી આપણે પરિચિત હાઈ એ, પણ પ્રત્યક્ષ કે છત્રી દ્વારા એનુ' રૂપ જોયું ન હેાય, તા એ વ્યક્તિના આપણને અકસ્માત ભેટ થઈ જાય ત્યારે આપણે એને આળખી શકીએ ખરા?
આપણે જ્ઞાનને નામથી એળખીએ છીએ, અને કામથી—ક્રિયા કરતાં અનેકગણી ક`નિર્જરા કરાવનાર વગેરે તરીકે પણ ઓળખીએ છીએ; પણ એનુ સ્વરૂપ શું?-એ વિચાર કદી કર્યાં છે? એને પિછાણી શકીએ એવી સ્થિતિ છે આપણી ?
તે ચાલા, વિવિધ દૃષ્ટિકાણથી જ્ઞાનનું નિરીક્ષણ કરી આપણે એના સ્વરૂપના અહી વિશેષ પરિચય મેળવીએ.
સુમુક્ષુની જ્ઞાન-પ્રવૃત્તિ
એન્જીનીયરીંગ લાઈનમાં દાક્તરીનુ` કે સર્જરીનું જ્ઞાન એ કાઈ કવાલીફિકેશન-લાયકાત નથી; એ જ્ઞાન ઇજનેરીના ક્ષેત્રમાં જ્ઞાન ગણાતું નથી; તેમ સફળ દાક્તર થવા માટે કાયદાપાથીઓનુ` જ્ઞાન ઉપયેાગી નથી.
6
પ્રત્યેક ક્ષેત્રમાં · જ્ઞાન ' એટલે તે તે ક્ષેત્રને સ્પર્શતા વિષયનું જ્ઞાન જ ગણનાપાત્ર અને છે. દાક્તરને શરીરરચનાનુ, રાગેાનુ, રાગનાં લક્ષણેાનું અને દવાઓનું જ્ઞાન જરૂરી; વકીલને કાયદાનું, સાક્ષીઓના માનસનું, સાક્ષીની ઊલટતપાસ ( Cross-examination ) ની આંટીઘૂંટીનું; અને વેપારીને ઘરાકનું, માલનું, બજારનું, બજારની રૂખનું જ્ઞાન ઉપયોગી મનાય છે. વેપારી રાજકીય પ્રવાહેા જાણવા ઇચ્છે તે પણ પેાતાના વિષય સાથે એના જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org