Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
યાત્રા
યાત્રા
યાત્રા
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ પ્રથ ૧૮૫૭માં સમેતશિખરમાં જીર્ણોદ્ધાર કરાવ્યું. સં. ૧૮૫૮માં લીંબડી ચોમાસું કર્યું. સં. ૧૮૫૯માં અમદાવાદ વૈશાખ સુદિ ૭ ગુરુવારે પ્રતિષ્ઠા કરી. ત્યાં બે ચોમાસાં કરી પાટણ આવ્યા ત્યાં સં. ૧૮૬૨ના ચિત્ર સુદ ૪ ને બુધવારે સ્વર્ગવાસ કર્યો. એમણે પ૭ વર્ષના દીર્ઘ દક્ષા પર્યાય દરમ્યાન આ પ્રમાણે યાત્રાઓ કરી હતી –
વિમલાચલ (પાલીતાણા)ની યાત્રા તેર વાર; ગિરનારની
યાત્રા ત્રણ વાર; શંખેશ્વરની
એકવીશ વાર; ગેડીપ્રભુની
ત્રણ વાર; તારંગાજીની
પાંચ વાર; અને આબુની
યાત્રા
એક વાર. રાસકર્તાની રચનાઓને પરિચય શ્રી પદ્મવિજયજી સિદ્ધહસ્ત કવિ હતા અને દીક્ષા લીધા પછી છઠ્ઠા વર્ષથી જ તેઓએ પૂજા, સ્તવન, રાસ આદિ નાની-મોટી અનેક રચનાઓ કરવાની શરૂઆત કરી હતી. એમની રચનાને સંવવાર ક્રમ નીચે પ્રમાણે છે –
રાસ અને પૂજા (૧) અષ્ટપ્રકારી પૂજા
રચના સંવત ૧૮૧૯ ઘોઘામાં. (૨) નેમિનાથ રાસ
- ૨૦ સં૦ ૧૮૨૦ રાધનપુર. (૩) શ્રી ઉત્તમવિજય-નિર્વાણ રાસ (ઐ). ૨૦ સં. ૧૮૨૮ (૪) મહાવીરસ્તવ (૫વ મહિમાધિકાર ગર્ભિત) ૨૦ સં. ૧૮૩૦ (૫) જિનકલ્યાણસ્તવ
૨૦ સં. ૧૮૩૭ (૬) પંચકલ્યાણ-મહોત્સવ સ્તવ
૨૦ સં. ૧૮૩૭ (૭) નવપદપૂજા
૨૦ સં. ૧૮૩૮ લીંબડી. (૮) સમરાદિત્ય કેવલી રાસ
૨૦ સં. ૧૮૪૧ વિસનગર આ રાસ સમદશી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિકૃત સમરાદિત્યચરિત્ર પરથી છે:
સમરાદિત્ય સુસાધુને ચરિત્ર અર્થે સુવિચિત્ર
હરિભદ્ર સૂરે ભાખીએ વચન વિચાર પવિત્ર છે ” (૯) સિદ્ધાચલ નવાણ યાત્રા પૂજા
૨૦ સં. ૧૮૫૧ (૧૦) મદન-ધનદેવ-રાસ
૨૦ સં. ૧૮૫૭ રાજનગર (૧૧) જયાનંદ કેવલી રાસ
૨૦ સં૦ ૧૮૫૮ લીંબડી આ રાસ સહસાવધાની શ્રી મુનિસુંદરસૂરિકૃત શ્રી જયાનંદકેવલિચરિત્ર પરથી બનાવ્યા છે. પિતે રાસમાં આ વાતને આ પ્રમાણે ઉલ્લેખ કરે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org