Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay

View full book text
Previous | Next

Page 381
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવ-ગ્રંથ આ વૈજ્ઞાનિકોએ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ કરી, આત્માનું અમરત્વ જાહેર કયુ અને વિચારો તથા સંસ્કારોના મળનું કાર્યક્ષેત્ર આપણી સમક્ષ રજૂ કર્યું . જે વાતા સૈદ્ધાન્તિક સ્વરૂપમાં આપણા માટે એ અને એ ચાર જેટલી જ સાદી-સીધી અને સ્પષ્ટ હતી તે વાતા આજના વિશ્વ માટે ‘ વહેમ’, ‘ જૂઠ’, ‘ ધર્માંધતા ' વગેરે નામેાથી ખતવાતી હતી. આજે પણ હજી તેવુ ઘણુ' ઘણુ' જેવા-સાંભળવા મળે છે. પણ હવે એ દુનિયાની આવી ઉતાવળી વિચારસરણીમાં મોટુ પરિવર્તન કરવું પડે એવી સ્થિતિ ઊભી થઈ છે. જો આ રીતે વિજ્ઞાનની દુનિયામાં સત્યની ખેાજ ચાલુ રહે તેા કદાચ એમ કહી દેવામાં સાહસ નહિ ગણાય કે એક વખત એવે આવશે કે જ્યારે વૈજ્ઞાનિકે જૈન દનની અત્યદર્શિતાના હ પૂર્વક સ્વીકાર કરવા પ્રેરાશે. ૬૮ એ વૈજ્ઞાનિકા એક જ વિષયના મૂળ સુધી પહેાંચી જવાને નિષ્પક્ષ પ્રયત્ન શું કામ કરે છે તે આજે આપણને અનેક ઠેકાણે જોવા મળે છે. વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિઓને તાજી કરાવવી અને એ વિષયમાં અનેક શંકા-કુશકાઓ કરીને તેનાં સમાધાને મેળવવાં અને અંતે જાહેર કરવુ કે પૂર્વ જન્મ જેવી વસ્તુ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થાય છે—એ માટે કરાતાં આ બધાં અન્વેષણાની પાછળ કેટકેટલા વૈજ્ઞાનિકા જીવન અપતા હશે ! એકલા એલેકઝાંડર કેનને જ આ વિષયના ૧૩૮૩ કેસ તપાસી નાખ્યા છે અને પેાતાની જાતતપાસને અંતે પૂજન્મની માન્યતાને સંપૂર્ણ સમન આપ્યું છે. એલેકઝાંડર કેનને જે પ્રયાગા આ વિષયમાં કર્યા છે તેમાંના એક ખૂબ જ રસપ્રદ પ્રયાગ આપણે સક્ષેપમાં જોઈ એ ઃ— મધ્યમ વયની એક સ્ત્રી ઉપર ઊંડુ–છેલ્લામાં છેલ્લી છઠ્ઠી કક્ષાનું વશીકરણ કરવામાં આવ્યુ હતું. સૌપ્રથમ તે ખાઈને ટેબલ ઉપર સુવડાવી દેવામાં આવી અને તેને પુનઃ પુનઃ જણાવવામાં આવ્યું કે હમણાં તમે આજથી ખાખર ૧૦ વર્ષ પૂર્વના ૧૯૨૪ની સાલની ૪ થી આગસ્ટના દિવસમાં વર્તમાન છે. તમે હમણાં શું કરી રહ્યાં છે ?—ઇત્યાદિ અનેક પ્રશ્નો એ દિવસ અંગે પૂછયા. ખૂબ જ સતાષકારક જવાએ મેળવ્યા બાદ વધુ ૧૦ વર્ષ પૂના--૧૯૧૪ની સાલની ૪ થી ઑગસ્ટના-દિવસ ઉપર એને લઈ જવામાં આવી. અને એ દિવસની તમામ વાતા, જાણે કે પેાતે હમણાં જ અનુભવતી હાય એ રીતે, એ બાલી ગઈ. તેણે કહ્યું કે “ હમણાં બ્રિટન ઉપર અપારના સમય છે, જેના seeks to escape-a dilemma from which escape would be ten thousand times harder than before. The nurderer, too, pays for his crime a million times more fully than any capital punishment could ever hope to make him do. In fact, so far from punishing the murderer, society is really punishing itself when it resorts to capital punishment, since the loss of physical body, by hanging or by any other method, merely plunges the murderer's mind into the Unconscious where his murderous ideas, like the lump of sugar in our previous analogy, are able to spread into the mental atmosphere of the world. In fhis way the 'dead' murderer can take possession of other people's bodies during the sleep state, or during period of dissociation and can thus cause more murders and suicides. ~એજન, પૃ. ૧૭૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562