Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
-૧૦
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ મહેાત્સવપ્રથ
પ્રથિવી મહિલાને હાર સૈર અભિરામ રે; સરિતા પસરી સાહિઈ દેશી પસરે કામ રે. મેઘ ઘટા મહિષી વલી પૃથિવી તે આકાર રે; પય ઝરતી ગાજે ઘણું શ્યામ વરણુ સુપ્રકાશે રે.
આ ઉપરથી કવિની સ્પષ્ટ રીતે ચમકતી કાવ્યરસિકતા કેાના ખ્યાલ મહાર રહે એમ છે ? આ ઉપરાંત એમણે ગદ્યની રચના કરી છે. શ્રી યશેોવિજયજીકૃત સીમ ંધરિજનના ૩૫૦ ગાથાના સ્તવન પર ખલાવમેધ રચ્યા-૨૦ સ. ૧૮૩૦; ગૌતમકુલક ' ઉપર બાલાવબાધ રચ્યા છે—સ. ૧૮૪૬, તેમ યશેાવિજયજી કૃત મહાવીર સ્તવના ખાલાવમાધ સ’. ૧૮૪૯માં; ‘ગૌતમપૃચ્છા ' બાલાવબોધની સ. ૧૮૮૪માં અને સંયમશ્રેણિ સ્તવન પર ખાની રચના કરી છે.
કવિશ્રી પેાતાની નાની-મેાટી તમામ કૃતિઓમાં પોતાના ગુરુનું ‘ ઉત્તમ ’ શબ્દ દ્વારા સ્મરણ કરતા હોય છે. એ તેમની અસાધારણ ગુરુભક્તિ જ કહેવાય :
જિન ઉત્તમ શુષ્ણેતા પદ્મને સુખ દિતા.
વાંચનાર તથા સાંભળનારને જે કવિતાનો સમૂહ રસ પેદા કરે તેને સાધારણ રીતે રાસ કહેવામાં આવે છે. પ્રસ્તુત રાસમાં મદન અને ધનદેવનું કથાનક સરસ રીતે વણુવાચેલ છે, એટલે આ કવિતાનું · રાસ ’ નામ સાર્થક અનેલ છે,
'
ભાષા
ભાષા અંગે વિશેષ લખવા જેવું નથી, કારણ કે આ રાસની ભાષા ૧૯મા સૈકાના મધ્યકાળની છે, એટલે લગભગ ચાલુ ગુજરાતી ભાષા જેવી છે; રાસ વાંચતાં તરત સમજાય તેવી સુગમ છે. કવિશ્રી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાના પડિત છે તેથી રાસમાં કેટલીક જગાએ સંસ્કૃત અને પ્રાકૃત શબ્દો જોવા મળે છે. પરંતુ સદ` જોઈને વાંચનાર કે સાંભળનાર તે શબ્દોના અર્થ તરત સમજી શકે એમ છે.
આધાર
શ્રી પદ્મવિજયજીએ પાતાની મતિકલ્પનાથી આ રાસ રચ્યા નથી; પરંતુ પૂર્વાચાએ આ કથાનકની રચના કરી છે, તેના આધારે પેાતે શસની રચના કરી છે. તે માટે પેાતે રાસના અંતે આ રીતે ઉલ્લેખ કરે છે :--
Jain Education International
તસ આસન સાહાગુરુ એ જાણે જૈન સિદ્ધાંત; શ્રી ગુરુ ઉત્તમવિજયજી એ ૨ વૈરાગી એકાંત. તસ પદપદ્મ ભ્રમર સંમેા પદ્મવિજય વર નામ; ગુરુકિરપાથી કીધલા રે એહ રાસ અભિરામ. પાંચમ સુમતિ જિનેસરૂ રે તેઢુના ચરિત્ર મઝારી શ્રી જયાન ચરિત્રમાંથી રે લાખે. એ અધિકાર.
પાંચમા તીથ કર સુમતિનાથના ચરિત્રમાં તેમ શ્રીજયાન કેવલીચરિત્રમાં આ કથાનક આવેલ છે તેના આધારે આ રાસની રચના કરી છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org