Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
१७०
આખા સંઘ સુખરૂપ અમૃતસર પહોંચી ગયા. સાધુચરિત સમસ્ત સોંઘમાં આનંદ અને નિરાંતની લાગણી પ્રવતી રહી. મારું પંજાબ, મારુ પજાણ
એ વાતને સાત વર્ષ વીતી ગયાં. અત્યારે આચાર્ય મહારાજ પંજાખથી સે'કડા માઈલ દૂર મુ`બઈમાં ખિરાજે છે, પણુ પજામને પળ માટે પણ વીસરી શકતા નથી. પંજાખ તે જાણે એમના શ્વાસ અને પ્રાણ ખની ગયું છે.
વિદ્યાલયની વિકાસયા
આચાર્યશ્રીનું તપ ફળ્યું.
તખિયત સારી નથી અને ઉંમર પણ ૮૪ વર્ષ જેટલી પાકી થઈ છે. વળી શિષ્યપ્રશિષ્યા ગુરુથી છૂટા પડવા જરાય તૈયાર નથી. પણ આચાર્યશ્રી તા એટલુ જ વિચારે છે, શરીરની કે સગવડ-અગવડની ચિંતા મૂકીને પણ પજાખને સંભાળવાનું ધર્માંક વ્ય ખાવવુ જ જોઈ એ. અને તેએ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજીને પ'જાખ પહેાંચવા માટે મુંબઈથી વિહાર કરાવે છે.
પણ આટલું જ શા માટે? છેક છેલ્લા દિવસેાની વાત છે. સને ૧૯૫૪ના એગસ્ટની ૧૨મી તારીખે . આચાર્ય મહારાજ શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાંથી શેઠ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલને મંગલે પધાર્યા; અને તા. ૨૨-૯-૫૫ના રાજ એમના સ્વર્ગવાસ થયા, એ અરસામાં અમૃતસરના એક વૈદ્યરાજે મુંબઈ આવીને આચાય મહારાજના ઉપચાર કર્યાં; તખિયતમાં કઈક સુધારા લાગ્યા; વૈદ્યરાજ વિદાય થયા. વૈદ્યરાજ રજા લેવા આવ્યા તે વખતે આગેવાનાએ એમના આભાર માનીને કહ્યુ': આચાર્ય ભગવંત તા અત્યારે—આવી તબિયતની નાજુક પરિસ્થિતિમાં પણ-પાલીતાણા અને પંજાબને સંભાર્યો કરે છે. એમની ભાવના શત્રુંજયની યાત્રા કરીને ૫'જામ જવાની છે; અને ખાકીનું જીવન ત્યાં જ વિતાવવાની છે. આપ એમને જલદી સાજા કરી દ્યો. વૈદ્યરાજ શું જવાબ આપે? તે મનેામન આ સંત આચાર્યશ્રીની ઉદાત્ત ભાવનાને વઢી રહ્યા.
એ જ અરસામાં પંજાખના ભાઈએ આચાર્ય મહારાજના દર્શને આવ્યા. એમને જોઈને આચાય મહારાજનું મન ભરાઈ આવ્યું : દાદાગુરુ આત્મારામજી મહારાજ અને પજાબ સંઘની ભક્તિના સ્મરણથી એમનું રામ રામ ભરાઈ ગયુ. કેવા એ ગુરુદેવ અને કેવા મારા પ`જાબના સઘ ! અંતરના એકેએક તાર ઝણઝણી ઊઠયો અને આંખાને આંસુએ થી પખાળી રહ્યો. જાણે અંતરના લાગણીને અંધ તૂટી ગયા. સૌ લાગણીની એ પાવન ભિનાશ અને કુમાશના સ્પશ અનુભવી રહ્યા. વાતાવરણમાં એક પ્રકારની પાવનકારી ગમગીની પ્રસરી રહી, અને વાણી જાણે થભી ગઈ. થોડી વારે સ્વસ્થ બનીને આચાર્ય શ્રીએ ગદ્ગદ સ્વરે કહ્યું : “ મારી અંતરની ઇચ્છા છે કે ચેામાસુ` પૂરુ' થાય એટલે દાદાનાં દર્શીન કરવા પાલીતાણા જાઉં અને મન ભરીને દાદાનાં દન કરું. ત્યાંથી વિહાર કરીને પંજાબ જાઉ. છેવટના શ્વાસ સુધી ત્યાં જ રહું અને ત્યાંની પવિત્ર ભૂમિમાં જ આ પૌલિક શરીરને ત્યાગ કરું. આ મારી ઇચ્છા છે........શું એ પૂરી થશે ? ” ખેલતાં ખેલતાં ફરી પાછાં નેત્રા સજળ બની ગયાં. એ દૃશ્ય નીરખનારા ધન્ય બની ગયા.
પશુ એ સવાલના જવાબ કેણુ આપી શકે ? એ ઇચ્છા તેા પૂરી ન થઈ.આ દેહે પૂરી ન થઈ! પણ કેમ કહી શકીએ કે એ પૂરી ન થઈ ? એક દેહમાંથી મુક્ત બનીને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org