Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
Jain Education International
જૈન સાહિત્ય એટલું ઉપયેાગી અને કલ્યાણકારી છે કે એ જૈન–અજૈન બધાની પાસે પહેાંચે એવા પ્રયત્ન થવા જોઈ એ. આજે વિશ્વશાંતિને માટે જૈન સિદ્ધાંતાના પ્રચારની ખૂબ જરૂર છે. પૂ. આ. વિજયવલ્લભસૂરિજી
ભાવનગર : વિ. સં. ૨૦૦૮, માગસર સુદિ ૭ શ્રી આત્મકાંતિ જ્ઞાનમંદિરના ઉદ્ઘાટન પ્રસંગે
Ø
ગુજરાતી જૈન સાહિત્યને જોઈ એ એટલું પ્રાત્સાહન મળેલ નથી. આ દિશામાં વિશાળ યેાજના રૂપે નહીં પણ સારી ગતિએ વ્યવસ્થિતપણે પગરણ મૂકવાની જરૂર છે.
શ્રી મેાતીચ'દ ગિ. કાપડિયા
સુ*બઈ : તા. ૨૦-૩-૧૯૪૯ : સન્માન સમારભ પ્રસંગે
For Private & Personal Use Only
www.jainelibrary.org