Book Title: Mahavira Jain Vidyalay Suvarna Mahotsav Granth Part 2
Author(s): Mahavir Jain Vidyalaya Mumbai
Publisher: Mahavir Jain Vidyalay
View full book text
________________
૪૬
g,
* ૮. શ્રી
શ્રી સેવંતીલાલ ચિમનલાલ શાહે મદનલાલ ઠાકેારદાસ શાહ
૯. શ્રી દીપચંદ મગનલાલ શાહ શ્રી ખાબુભાઈ મગનલાલ ગાંધી શ્રીમતી પન્નાબહેન જયંત પારેખ શ્રી વિનાયક કુંવરજી શાહ શ્રીમતી તારાબહેન પ્રસન્નમુખ ખદામી
*
* ૧૦. ૧૧.
* ૧૨.
૧૩.
* ૧૪. શ્રી જયંતકુમાર માધવલાલ શાહ ૧૫. શ્રી કેશવલાલ બુલાખીદાસ શાહ ૧૬. શ્રી કેશવલાલ;ચૂનીલાલ શાહ+
*
૧. શ્રી ભગીલાલ લેહેરચંદ્ય ઝવેરી ૨. શ્રી પ્રવીણચંદ્ર હેમચ'દ કાપડિયા ૩. શ્રી ચંદુલાલ વમાન શાહુ ૪. શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી ૫. શ્રી કપૂરચંદ્ગ નેમચંદ મહેતા
વિદ્યાલયની વિકાસકથા
સભ્ય
""
Jain Education International
,,
,,
For Private & Personal Use Only
""
',
22
સંસ્થાના પહેલા ટ્રસ્ટીમ ́ડળના પાંચ સભ્યોનાં નામ બીજા પ્રકરણ (પૃ. ૩૦)માં આપ્યાં છે. અત્યારનું (૫૦મા વર્ષનું) ટ્રસ્ટીમંડળ નીચે મુજબ છે :~
""
""
77
સ'ચાલકેાની એકરાગી સંઘભાવના અને સમાજની ઉપયાગી સેવા બજાવીને વિદ્યાલયે પ્રાપ્ત કરેલી લેાકચાહનાને લીધે કયારેક આર્થિક સંકડામણુ કે બીજી કોઈ મુશ્કેલી ઊભી થતી તે તેનું તે સમયસર નિરાકરણ થઈ જ જતું, ઉપરાંત એક વાર (૧૧મા વમાં; સને ૧૯૨૫-૨૬ દરમ્યાન) વિદ્યાલયમાં રહીને દાક્તરી લાઈનના અભ્યાસ કરતા વિદ્યાર્થીએને કારણે સંસ્થા ઉપર ઝંઝાવાત જેવી આફત આવી પડી હતી, એમાંથી પણ એ હેમખેમ પાર ઊતરી શકી હતી. આ પ્રકરણ અંગે “પચીશ વર્ષની કાવાહી” (પૃ. ૫૬)માં નોંધ કરવામાં આવી છે કે :——
“ સંસ્થામાં દાક્તરી લાઈનનેા અભ્યાસ કરનાર વિદ્યાર્થી એને પણ લેવામાં આવે છે. તેના સબંધમાં સંસ્થાના અગિયારમા વર્ષમાં (૧૯૨૫-૨૬માં ) ચર્ચા ઉત્પન્ન થઈ. કેટલીક તપાસ કરવા માટે (૧) ૐ।. ડી. એ. શાહ, એફ. આર. સી. એસ., (૨) ૐર્ડા. ચિમનલાલ શ્રાફ, ડી. એ. એમ. એસ; (૩) ડૅા. નાનચંદભાઈ મેાદી, એલ. એમ. ઍન્ડ એસ., અને (૪) શેઠ મણિલાલ મેાતીલાલ મૂળની તપાસ કરી રિપેર્ટ કરવા સમિતિ નીમી. તા. ૨૦-૧૦-૧૯૨૫ના રાજ વ્યવસ્થાપક સમિતિએ
* જેમની સામે “તું ચિહ્ન કરેલ છે તે સભ્યા વિદ્યાલયના જૂના વિદ્યાર્થીઓ છે.
+ ૫૩મા વર્ષોંની વ્યવસ્થાપક સમિતિ પણ એક સભ્યના ફેરફાર સિવાય ઉપર મુજબ જ છે. શ્રી મદનલાલ ઠાકેારદાસ શાહ પેટ્રન થવાથી વ્યવસ્થાપક સમિતિના કાયમી સભ્ય બન્યા છે. અને તેમના સાથે શ્રી ચિમનલાલ ચૂનીલાલ શેડ વ્યસ્વથાપક સમિતિના નવા સભ્ય બન્યા છે.
* આ પેઢા સમિતિની નિમણૂક તા. ૧૮-૮-૨૫ના રોજ કરવામાં આવી હતી ( રિપે, ૧૧, પૃ. ૨૧)
www.jainelibrary.org