Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
કાન્તા - કાપડિયા દારાં ખુરશેદજી
કાના (૧૮૨૨): મહિલાલ ન. દ્રિવેદીની પહેલી સાહિત્યકૃતિ યશિખરી રારપાળ ભુવડના ઐતિહાસિક વૃત્તાંતમાં કલ્પના અને સ્વાનુભવ મિાિત કરીને એમણે આ નાટકના વસ્તુની ગુણી કરવી છે. નાની પ્રસ્તાવના કે ભરતવાકય વિનાનું, કરણ તવાળું, પક્ષાન્ય પદ્ધતિનું નાટક રચવાનો ના પ્રયત્ન છે. સેન કાનાનું મધુર દામ્પત્ય દર્શાવતા આરંભનો પ્રસંગ અનેક વિપત્તિઓમાં પગટાનો જઇને છેવટું કાન્તા-સુરસેનના ચિતાપ્રવેશ રૂપે પર્યાવાન પામે છે. નાટકની ક્રિયા સાથે તાલ લેતા પાત્રના મનોવેગનું કર્ષક નિરૂપણ, જયંત પાત્રચિત્રણ અને વિનાના સમુચન ઉપયોગ દ્રારા થતી રસનિષ્પત્તિને કારણે જ, વસ્તુસંકલના શિથિલ અને સંવાદો દીર્ઘસૂત્રી હોવા છતાં, રમણભાઈ નીલકંઠે ‘કાન્તા’ને છેક ૧૯૪૯ સુધીના ગુજરાતી નવહિત્યમાં એક જ આવાસનસ્કાન' તરીકે બિરદાવ્યું છે.
ધીકાર
કાન્તિકાકા : પતિ નુતન સમાજની સ્થાપના માટે પિંગોને પનાર બિરાદર બ) (બી)ની કયા પ્રેરક શૈલીમાં આલેખનું પુસ્તક 'ખિર બ’(૧૯૩૬)ના કા નિ.વા. કાપડિયા ઈશ્વરલાલ કરશનદાસ : ‘યશોધરચરિત્ર’(૧૯૧૬)ના કર્તા. ઉનાવા.. કાપડિયા કનુભાઈ બાલ (૨૩-૮-૧૯૩૨): કવિ, સંપાદક, જન્મ વડોદરામાં. એમની પાસેથી રસોલ્લાસભર્યાં પ્રણયમિનાં કાવ્યો તથા અર્થચાટ સાધતી ગઝલો ને મુકતકોનો સંગ્રહ ‘ફોરમ’ મળ્યું! છે, ‘સમર્પણ’ તથા ‘તર્પણ’ એમનાં કાવ્યસંપાદનો છે.
નિ.વા.
ાપડિયા કુન્દનિકા નરોત્તમદાસ દવે કુનિકા મકરંદ, ‘હધન' (૧૧-૧-૧૯૨૭): વાર્તાકાર, નવલકથાકાર, લીંબડીમાં જન્મ. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ોધમાં. ૧૯૪૯માં ભાવનગરની રાજકારણ અને ઇતિહાસ વિષયો રાથે બી.એ. ૧૯૫૫થી ૧૫૭ સુધી ‘યાત્રિક’ ને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’નાં સંપાદક, ૧૯૮૫નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર.
એમની પ્રથમ રચના ‘પ્રેમનાં આંસુ’ વાર્તા છે. ધૂમકેતુ, શરદબાબુ, ટાગોર, ધેંપિયર અને ઇશનમાંથી પોતાને સર્જનકાર્યની પ્રેરણા મળી હોવાનું એ જણાવે છે. એમના વાર્તાસંગ્રહોમાં ‘પ્રેમનાં આંસુ’(૧૯૫૪) તથા ‘વધુ ને વધુ સુંદર’ (૧૯૬૮), ‘કાગળની હોડી’(૧૯૭૮) અને ‘જવા દઈશું તમને’(૧૯૮૩) મુખ્ય છે. ફિલસૂર્ય, ગાંગીત ને પ્રકૃતિ જેવા વિષયોને વિશેષ રીતે
પ્રયોજતી એમની વાર્તાઓમાં રહસ્યમયતા કોઈ ને કોઈ રીતે આલેખાયેલી હોય છે.
એમણે લખેલી ત્રણ નવલકથાઓ પૈકી પહેલી પરોઢ થતો પહેલાં’(૧૯૬૮) જીવનમાં પડેલા દુ:ખના તત્ત્વને અતિક્રમીને મનુષ્ય પોતાના આનંદરૂપ સાથે શી રીતે અનુધિત થઈ શકે એ મૂળભૂત પ્રશ્ન છેડીને કલાત્મક ધ્વનિમયતાથી પરોઢનાં આશાકિરણની ઝાંખી કરાવતી કથા છે. ‘અગનપિપાસ’(૧૯૭૨) બુદ્ધિ
૬૪: ગુવતી ાહિત્યકોશ - ૨
Jain Education International
કરતાં હૃદય પરની આસ્થા પ્રગટ કરીને નવા દૃષ્ટિકોણ પ્રગટ કરતી કક્ષા છે, 'સાત પગલાં આકાશમાં ૧૪ નામની એમની ચિચત દીર્ધનવલ આધુનિક નારીના વિદ્રોહની કઈક શ દસ્તાવેજી કથા છે.
-
એમણે ત્રણેક અનુવાદો આપ્યા છે; કીમતી લોર ઈસ વાઈડર નામની ખિકાની નવત્રાનો અનુવાદ 'વસંત આવો' (૧૯૬૨) મેરી એલન ચેઝના જીવનના – ખાસ કરી બાળપણના — અનુભવોનો સાહિત્યિક સુષમવાળો અનુવાદ 'દિલભર મૈત્રી' (૧૯૬૩) અને બંગાળી લેખન ચણી ચંદના પ્રવાસવર્ણનનો અનુવાદ ‘પૂર્ણકુંભ’(૧૯૭૭), ઉપરાંત એમના પ્રકીર્ણ લેખાનો સહ દ્વારા અને દીવા'(૧૫), પ્રાર્થનાસંક્લન પરમસમીપે’(૧૯૮૨) પણ નોંધપાત્ર છે. માપ.
કાપડિયા કુબાલા: એમણે ૧૯૫૪ અને ૧૫ની ય ગ્રંથસૂચિનું સંપાદન બી.એસ. કેશવન સાથે કર્યું છે, જેમાં અંગ્રેજી તેમ જ ભારતની વિવિધ ભાષાઓમાં પ્રગટ થયેલાં પુસ્તકોની વર્ગીકૃત સૂધ આપવામાં આવી છે.
[...
કાપડિયા જગજીવનદાસ ભવાનીશંકર : ‘પર્શિયન કલશ’ તથા ‘સુજ્ઞ કાકી’(૧૮૯૩) જેમની નવલકાઓ છે. 'વિષમ વક' ના દિનાં મહારાણી અને તેમનું કુટુંબ ધરિત્રાત્મક પુસ્તક છે. ‘વિક્રમોર્વશીય’ (૧૮૯૧), ‘ભર્તૃહરિ નીતિશતક’ (૧૮૯૪), “અભિજ્ઞાન શાકુનલ’ (૧૮૯૨), ‘માલવિક મિત્ર’(૧૮૯૩) વગેરે એમનાં અનુવાદનાં પુસ્તકો છે.
નવા
પડિયા જીજીભાઈ મરચંદજી; નવલકાકાર, વાર્તાકાર, પેઢ બેલુ પંચી’(૧૮૮૫), 'બાઈ લાકડીનો અવાજ હોય કે’(૧૮૮૫), “બાઈસાહેબ એક અજાયબ ભરમ’(૧૮૮૯), 'પાકનાર વાડુદાન’ (૧૮૯૧), ‘એ તે બૈરી’ (૧૮૯૩), ‘હીરાની વીંટી’ (૧૮૯૩) વગેરે એમની નવલકથાઓ છે. ‘નિશાળિયા યાને બાલનસીહત’ (૧૯૦૧) તથા ‘પખવાડિક વાર્તાસંગ્રહ’(૧૯૦૧)માં એમની વાર્તાઓ સંકલિત થઈ છે.
નિવા, કાપડિયા જીવણલાલ કરસનદાસ : ‘ચેતનકર્મચરિત્ર’ તથા ‘પંચેન્દ્રિય સંવાદ'(૧૯)ના કર્તા, નિવાર કાપડિયા ઠાકોરદાસ ઝીણાભાઈ: પદ્યકૃતિઓના સંગ્રહ ‘ઠાકોરકૃત ભજનસાગર’(૧૯૨૫)ના કર્તા.
...
કાપડિયા દારો ખુરશેદજી, ‘બેગણ', 'શાનિર્દ’(૪૪-૧૭) : 'એક લોહીના’(૧૯૨૨), ‘તોખમની તકોબરી’(૧૯૨૩), ‘ભવના ભાગ’(૧૯૨૪), ‘નસીબના દગા’(૧૯૩૮) નવલકથાઓનાં કર્તા.
ચં.ટા.
For Personal & Private Use Only
www.jainelibrary.org