Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 575
________________ ચિ – શર્મા જગન્નાથ માધવરામ શચિ : વાર્તાસંગ્રહ ‘તૃષ્ણા’(૧૯૬૬)ના કર્તા. નિવાર શનિશ્ચરા નારાયણ દામાદર (૭-૯-૧૯૩૨): નવલકથાકાર. જન્મ માંડવીમાં, દસ ધોરણ સુધીને અભ્યાસ. માંડવી નગરપાલિકામાં ક્યા. ‘નિયતિચક્ર’(૧૯૭૯), ‘ધૂમાડાનાં આવરણ’(૧૯૮૦) જેવી નવલકથાઓ અને મનનાં સ્પંદન’(૧૯૯૧), વવા કાઢ’ (૧૯૮૨) જેવા નવલિકાસંગ્રહો એમના નામે છે. ચં.ટો. શીક છાતીમ અબ્બાસભાઈ (૧૫-૪-૧૯૩૯) નવલક્થાકાર, જન્મ રાજસ્થાનના ગલ્યાકોટ ગામમાં, સાત ધોરણ સુધીન અભ્યાસ, સુરતમાં ફોટો મને ધંધા એમની પાસેથી રહસ્યકથા ‘લીલા મહલ’(૧૯૬૭) તથા સામાજિક નવલક્થા ‘વસિયત’(૧૯૭૧) મળી છે. નિવા. શબ્દાર્થભેદ અથવા પર્યાય તરીકે વપરાતા શબ્દો વચ્ચેના તફાવત (૧૮૯૧) : લલ્લુભાઈ પ્રાણવલ્લભદાસ પારેખ રચિત ભાષાવિચારના આ ગ્રંથમાં પર્યાય તરીકે વપરાતા શબ્દોના અર્થભેદ, ઉપયોગ સાથે તપાસ્યા છે. અને તે રાગમાં વપરાયેલા શબ્દોની વર્ણાનુક્રમમાં સૂચિ છે. લગભગ ૪૨૫ જેટલા શબ્દોની અહીં ચર્ચા કરાયેલી છે. ચં.ટો. શમશીર અમીરૂદ્દીન ાકિંત કહેવાનો વીર(૧૯૫૭) અને ‘શેરખુદાની શાહજાદી’(૧૯૫૮)ના કર્તા. નિ.વા. શમ્સ : જુઓ, મુનશી શાહજહાન. શમ્સી ી. એચ. : 'અરબી-ગુજ્યની શબ્દકોશ'- ભા. ૧,૨૨૧૬૬, ૧૯૬૯)ના કર્તા. નિ.વા. શયદા : જુઓ, દામાણી હરજી લવજી. શરણાઈવાળા : શરણ ને બદલે સાંબેલું વગાડવાનું સૂચવતા અગિક બિનકજન પર કટાક્ષ કરતી મનહરમાં લખાયેલી દલપતરામની જાણીતી કાવ્યરચના. ચો. શરદપૂનમ : હું લા કે મૃત્યુશાયી સ્નેહીઓ પણ હ્રદયની સમક્ષ થઈ ય એવા ઘરનમના સાગરતટે ચવા સૌદર્યગમ-કારને વર્ણવતું ન્હાનાલાલનું પ્રસિદ્ધ ખંડકાવ્ય. ચં.ટા. થરા ચુનીલાલ છગનલાલ જૈન ધર્મનાં સ્તુતિગીતાને સં ‘રપ્રસાદ’(૧૯૨૫)ના કર્યાં. નિ.વા. શરાફ મોતીલાલ નગીનદાસ : પદ્યકૃતિ ‘નવસ્મરણ તથા રત્નાકરપચ્ચીસી’(૧૮૮૯)ના કર્તા. ૫૬૪: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International ૨.ર.દ. શરીફ્ સાલેમહમ્મદ અલાદ્દીન : નવલકથા ‘વિભેદ અથવા ૧૨૦૦૦વર્ષ પૂર્વે હિંદુસ્તાન’(૧૮૯૭) તથા ‘પ્લેટોના પ્રશ્નોત્તર, કીટો તથા સેક્રેટીસનું જીવનચરિત્ર’ના કર્તા. નિ.વા. શર્મા ઇચ્છાદેવી મ. : "પડિત મહાણીશંકર રામાં વનચરિત્ર'નાં . નિ.વા. શર્મા કૃષ્ણ : કાવ્યકૃતિઓ ‘સુબોધચંદ્રિકા’, ‘કવિરવિ’, ‘શ્રીમધુપત’ (૧૮૮૮), ‘કાવ્યમાલા’(૧૮૮૮) અને ‘શઠ સુધારકા’(૧૮૮૯)ના કર્તા. નિવા શર્મા ખુશાલદાસ રઘુરામ : શ્રી હિંમતવિળ શાન' (૧૯૩૨, -ના કર્તા. [... શર્મા ગણપતિ કેશવલાલ પુન વાવનું નગરચ (૧૯૧૩)ના કર્તા. શર્મા ગણેશન જાની હિંદી શબ્દકોશ (૪)ના .વા. શર્મા ગોપાળરામ : ગોપાળકા'(૧૯૩૯) અને 'ગુમુખવાણી' (૧૯૪૪)ના કર્તા. FLવા. Lવા. શર્મા ગાવર્ધન : નવલકથા ‘રાખના સાથિયા’(૧૯૪૬)અને સંપાદિત કિંગ ‘મહાકિવ ચંદ્ર અને પૃથ્વીજ ’(૧૯૪૭)ના કર્તા. નિ.વા. શર્મા ગૌતમ પ્રતાપભાઈ (૨૮૬): કવિ, વાર્તાકારું, વળ કથાકાર. જન્મ ભુજમાં, ઇન્ટર આઇસ સુધીનો અભ્યાસ, નાયબ કલેકટર અને ડાંગમાં સેટલમેન્ટ ઑક્સિર. એમની પાસેથી કાવ્યસંગ્રહો ‘આરોહ’(૧૯૫૮) અને ‘ઝંકાર’ (૯૭૨) તથા નવવિકાસંગ્રહ 'રતમાં ફૂલ'(૧૯૭૫) મળ્યા છે. ‘કોક જ સમણાં ફળે’(૧૯૬૭), ‘પ્રતિબંધ’(૧૯૭૪), ‘મત્સ્યગંધા’ (૧૯૮૦), 'પાવતી'(૧૯૮૧)અને વિકાર કરી કણ’(૧૯૮૩) એમની નવલકથાઓ છે. નિ.વા. શર્મા ધનશ્યામ વાસુદેવ: 'કવાણ ભાવી’(૧૫)ના કર્તા. નિવાર શર્મા ચંદ્રનારાયણ : નવલકથા ‘ઊંચી ડાળનું ફૂલ’(૧૯૬૨)ના કર્તા. નિ.વા. શર્મા જગન્નાથ આત્મારામ : પદ્યકથા ‘કુંદન અને પુષ્પ’(૧૯૨૭) -ના કર્તા. નિ.વા. શર્મા જગન્નાથ માધવરામ : ‘હરિનાં પદ'ના કર્તા. નિ.વા. For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654