Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 616
________________ શેઠ મગનલાલ વખતચંદ – શેઠ હેગસ્ટે બાપુ સદાશિવ મૃ.મા. શેઠ મગનલાલ વખતચંદ (૧૮૩૦, ૧૧-૩-૧૮૯૮) : નિબંધકાર, શેઠ રંગનાથ વલમે : “સૂરજમલ પારાધીને રા(૧૮૯૦)ના ચરિત્રકાર. જન્મ અમદાવાદમાં. ૧૮૫૦માં મૅટ્રિક. ગુજરાત કર્તા. વિદ્યાસભાના પહેલા સહાયક મંત્રી. અમદાવાદ સુધરાઈના મૃ.મા. કમિશનર, અમદાવાદની રોયલ બૅન્કના એજન્ટ. શેઠ વલ્લભદાસ પોપટલાલ (મહુવાકર) (૧૮૫૯, ૧૯૧૭): કવિ. એમની પાસેથી જૈનાચાર્ય શ્રીવીરવિજયનું જીવનચરિત્ર' તથા વતન મહુવા (સૌરાષ્ટ્ર). શિક્ષણ અંગ્રેજી ચાર ધોરણ સુધી. થોડો ‘હાળી' (૧૮૫૮), ‘અમદાવાદને ઇતિહાસ” અને “કથનાવળિ’ સમય વેપાર, પછી વકીલાતના વ્યવસાયમાં. એ પછી ભાવનગર મળ્યાં છે. રાજયના વસુલાતી ખાતામાં જોડાઈ ડેપ્યુટી વહીવટદારના હોદ્દા મૃ.માં. સુધી પહોંચીને નિવૃત્ત. મહુવામાં અવસાન. શેઠ મહાસુખભાઈ ચુનીલાલ: પ્રકીર્ણ કાવ્યોનો સંચય “કાવ્ય- એમની કવિતાપ્રવૃત્તિને આરંભ ગૃ૨ શંકરલાલ મહેશ્વરના સરિતા' (૧૯૧૪) ના કર્તા. મૃત્યુ ઉપર લખાયેલા અંજલિકાવ્ય “મહેશ્વર વિરહ' (૧૮૮૦)થી નિ.. થયો. એ જ વર્ષે સૌરાષ્ટ્રની પ્રશસ્તિરૂપે લખાયેલ “સૌરાષ્ટ્ર ચિતાશેઠ માવજી ગોવિંદજી : ‘મિસિસ એની બેસન્ટની જીવનકથા' મિણ’નું પ્રકાશન થયું.કુરિવાજોના સંપૂર્ણ આલ્બમ તરીકે ઓળખા(૧૯૧૭) ના કર્તા. યેલ અને કર્તાને કવિયશ અપાવનાર ‘સુબોધ ચિંતામણિ' (૧૮૮૨) મુ.મા. -નાં કાવ્યોમાં સુધારાને સૂર અને કુરિવાજો પરના કટાક્ષ વ્યકત શેઠ મેહનલાલ અમરશી : ચરિત્ર “લાલા લજપતરાય’ ઉપરાંત થયા છે. દૃષ્ટાંત ચિતામણિ' (૧૮૮૪) ઐતિહાસિક વિગતોના નવલકથા “સુમતિચંદ્ર'-ભા. ૧-૨ તથા અનુવાદપુસ્તકો સમાધિ નિરૂપણમાં રાચતી રચનાઓ સમાવે છે. ‘મહામારી વર્ણન' (૧૮૯૦) સમતા’ અને ‘અનુભવશતકો' (૧૯૦૭) ના કર્તા. એમની સામાન્ય રચના છે. આ ઉપરાંત કાવ્ય-તત્ત્વજ્ઞાનનાં કેટલાંક મૃ.માં. પુસ્તકો પણ એમણે લખ્યાં છે, જે અદ્યાપિ અપ્રગટ છે. શેઠ રજનીકાન્ત ગુલાબદાસ (૩-૭-૧૯૩૩): નાટયકાર. જન્મ બા.મ. વાંસદામાં. ૧૯૫૧ માં એસ.એસ.સી. ૧૯૫૫ માં બી.કોમ. શેઠ શંભુપ્રસાદ બહેચરભાઈ : “ભરતખંડન પ્રવાસના કર્તા. ૧૯૫૭ માં એલએલ.બી. ૧૯૭૫ માં એમ.કોમ. અત્યારે સ્ટાન્ડર્ડ સલ્ટ વકર્સ, સુરતમાં ડિરેકટર, શેઠ સરલા જયચંદ (૨૦-૭-૧૯૧૩) : નવલકથાલેખક, વાર્તાલેખક. અંધારાં અજવાળાં' (૧૯૫૭), 'મધુરાં મિલન' (૧૯૫૯), જન્મ ભરૂચમાં. બી.એ., એલએલ.બી. સામાજિક કાર્યકર. કારમી રાતે' (૧૯૮૧) વગેરે એમનાં ત્રિઅંકી નાટકો છે. એમણે એમની પાસેથી ‘મંથન (૧૯૭૫), શાલિની' (૧૯૭૯) તેમ જ એકાંકીસંગ્રહ ‘શાળોપયોગી નાટકો' (૧૯૭૮) અને 'તખ્તાલાયકી વાર્તાસંગ્રહ “હું અને એ’(૧૯૭૫) મળ્યાં છે. નાટકો' (૧૯૭૯) આપ્યા છે. “અંકુર' (૧૯૬૨) અને “ખલક’ મૃ.મા. (૧૯૮૪) એમના કાવ્યસંગ્રહો છે. આ ઉપરાંત સહકાર વિષય | શેઠ સારાભાઈ ચંદ્રમશ: “ધનસાર-રૂપસુંદરી નાટક(૧૮૯૨)ના પરનાં તથા ઉદ્યોગ-વ્યવસ્થા-વહીવટવિષયક એમનાં અનેક કર્તા. પુસ્તકો પ્રકાશિત થયાં છે. ચં.ટો. મૃ.મા. શેઠ હરિલાલ મૂળચંદ : “હરિશ્ચન્દ્ર નાટક' (૧૮૯૪) તથા ‘અભયસિંહશેઠ રણછોડલાલ વાલાભાઈ: અમદાવાદના સંત સરદાસજીના કેશરીસિંહ નાટકનાં ગાયન (૧૮૮૯)ના કર્તા. અવસાન વિશેની પદ્યકૃતિ “સંતવિયોગ' (૧૯૧૨)ના કર્તા. મૃ.માં. શેઠ રણજિત મ.: “રમૂર્તિઓ (૧૯૪૦), “આનંદી અને બીજી શેઠ હસમુખ રતિલાલ (૧૦-૨-૧૯૩૩): નવલકથાકાર. જન્મ બેટાદમાં. ૧૯૫૧માં એસ.એસ.સી. ૧૯૬૫માં બી.એ. ૧૯૬૮માં વાતા'(૧૯૪૯) જેવા વાર્તાસંગ્રહના કર્તા. મૃ.મા. એમ.એ. પ્રારંભમાં શિક્ષક, પછી સોમૈયા કૉલેજ, મુંબઈમાં બારેક વર્ષ ગુજરાતીના અધ્યાપક. શેઠ રતુભાઈ અમુલખ: જન્મ વતન રાજકોટમાં. એમ.એ. ફટકિયાં મોતી' (૧૯૭૩), “ભીતરે ભર્યો લાવા (૧૯૭૪), ટેસ્ટાઇલ મશીનરી અંગેને મુંબઈમાં વ્યવસાય. વૈશાખી આભ' (૧૯૭૬), 'નેહને આસવ(૧૯૮૦), ‘કેસૂડે એમની પાસેથી ચરિત્રો સંતોની સુવાસ' (૧૯૬૦), 'સંતની ફૂલવાડી' (૧૯૬૧), ‘સુવાસના સોદાગર' (૧૯૬૨), સંતકથાઓ' મન મોહ્યું' (૧૯૮૩) વગેરે એમની નવલકથાઓ છે. મારી શ્રેષ્ઠ વાર્તાઓ' (૧૯૭૫) એમને વાર્તાસંગ્રહ છે. (૧૯૮૪) ઉપરાંત બાળસાહિત્યકૃતિઓ ‘વિદ્યાચતુર' (૧૯૫૧), ચંટો. પરીમહેલ'(૧૯૫૬), ‘જ્ઞાનચતુર' (૧૯૬૧), વાણીચતુર(૧૯૬૧), ‘અડગ હૈયાં' (૧૯૬૨) વગેરે મળી છે. શેઠ હેગસ્ટે બાપુ સદાશિવ: ‘ઉદ્યમકર્મસંવાદ' (૧૮૫૭)ના કર્તા. મૃ.માં. નિ.વો. ગુજરાતી સાહિત્યકોશ- ૨ :૬૦૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654