Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 621
________________ શ્રોફ ધનવન્ત – સત્થા પેસ્તનજી જમશેદજી વ્યવસ્થિત કરી તેને મુખ્યત્વે સંપાદિત કરવાનો ઉપક્રમ રાખ્યો છે. ઇતિહાસકાર અને સંપાદક તરીકે અગ્રેસર રહેતા આ લેખક ચરિત્રકાર તરીકેની કળાને ગૌણ ગણીને ચાલ્યા છે. કૃતિમાં, એકંદર, ચરિત્રનાયકનાં વિવિધ પાસાંઓનું પ્રમાણિત ચિત્ર મળે મુ.મા. છે. શ્રોફ ધનવન્ત : કાવ્યસંગ્રહો 'સુમતિ'(૧૯૩૪), ‘બાલબાä' (૧૯૩૪) અને ‘સાચો શહીદ’(૧૯૩૫)ના કર્યાં, નિવાર શ્રોફ રેખા અ. : બાળનાટિકા 'ધિન ૧૯૬૩) અને નવસા ‘ધરતીકંપ’(૧૯૭૫) તથા પ્રકીર્ણ અનૂદિત પુસ્તક ‘નટની નાઝીમનાં ક નિ.વા. શ્રોફ ાવથા દાદાભાઈ, ફિરોજગર' : 'બસ તારે જે ખાતર' (૧૯૧૮), ‘વખતિના લેખ’(૧૯૩૩), 'સેવટ સુધી સફળતાને વી શકવા સાચી' (૧૯૩૯), ‘સુખી કે દુ:ખી’વગેરે નવલકથાઓ; 'જુઠી જગત'(૧૯૩૩), ‘કામ આવાઝ(૧૯૪૭), ‘માટે ઘેરની મૌડી', 'સરત', 'બનવા કાળ', 'મહંતની મિસિસ', બેરોનેટને બેટા’, ‘કરોડપતિ જુન', 'સિવિલ મેરેજ', 'ધી પુનારો' વગેરે નાટકો તથા મુંબઈના વિકાસમાં પારસીઓના ઉદ્યમને નિરૂપનું પુસ્તક ‘ગુલઝાર મુંબઈ’(૧૯૫૦)ના કર્તા. ૨.ર.દ. શ્રોફ સુનુ અહીં : નવલકથાઓ ‘નસીબોંગ પાને શ્રાપને ભાગ', "મેહબત યાં ઇઝન” અને “વેરની વસુલાતના કાં, નવા મોફ્ સુભદ્રાબેન ચિ:બરભાઈની જીવન ઝરમર’(૧૯૭૮)નાં કર્તા, નિ.વા. શ્રોફ હીરાલાલ વ્રજભૂખણદાસ (૧૮૬૭, ૩૦-૫-૧૯૩૦): જન્મ પેટલાદમાં ફુવા વ્રજભુખણદાસને ત્યાં દત્તક. પિતાનું નામ નરોત્તમદાર. ઑલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાંથી મૅટ્રિક, ઍલ્ફિન્સ્ટન કોલેંજમાંથી બી.એ. થોડો વખત મુંબઈમાં સખારામ મંછામવાળા શેઠ ચુનીલાલને ત્યાં સેક્રેટરી. ૧૯૦૮માં દાની સયાજી હાઈસ્કૂલના આચાર્ય. પેટલાદમાં અવસાન. એમણે 'શિશુકંઠાભરણ’ કાવ્યસંગ્રહ આપ્યો છે. ‘મદનમોહના’ અનેં 'નંદબત્રીસી'નાં સંપાદનો પણ આપ્યાં છે. વળી, નવલગ્રંથાવલી', 'ગીતગોવિંદ' અને 'સંસ્કૃત સાહિત્યકથાઓ” – ૧ ની પ્રસ્તાવનાનો પણ એમણે લખેલી છે. ચં.ટા. સકલાતવાલા જમશેદ એદલજી(૧૮૬૧,૧૯૪૪): ‘સલમાને ફારસી’ અને ઓરખ્યામ’ના કર્તા. ૬૧૦: ગુજરાતી સાહિત્યકોશ - ૨ Jain Education International ૨.ર.દ. સક્કઈ જમનાબાઈ નગીનદાસ : કથાત્મક કૃતિ ‘સ્ત્રી પાકાર અથવા અર્ધી દુનિયા સાથે લંડન'(૧૯૬૭) અને 'દુકાળ પીડિત વિભાગોમાં બાનુઓની મુસાફરી'નાં કર્તા. ૨.ર.દ. સખી મેં કલ્પી 'તી: ભાદર્શ અને વાસ્તવના વિરોધનું રમણીય રીતે ઉપશમન કરતું ઉમાશકર જોશીનું જણીનું પ્રણય-સૉનેટ, ચં.ટા. સગીર : જુઓ, કાસીમ ગુલામહુસેન માહ, સગુણા ભાનુસુખરામ : ‘સ્ત્રી-બાધક સતીચરિત્રા’(૧૯૦૭) નાં કર્તા. 2.2.8. સચકુંજ : ‘ખેડા વર્તમાન’માં ક્રમશ: પ્રગટ થયેલી સામાજિક ટૂંકીવાર્તાઓનો ગ્રંથસ્થ સંગ્રહ 'દુલારી અને બીજી વાતો'(૧૯૩૭)ના કર્તા. ... સચદે જાંત : 'બાઘાણા રામાચારનું ભેટપુસ્તક સામાજિક નવલકથા ‘પ્રણયાત્રા’(૧૯૬૧)નો કર્યાં. ૨.ર.દ. સચરાચરમાં (૧૯૫૫) : બકુલ ત્રિપાીના ધનાધાન ત્રીસ નિબંધોનો સંગ્રહ. આસપાસના જગતને માર્મિક રીતે દર્શાવતા આ લેખમાં 'ખ વગરના હળવા ડુંગળ નરવાપણાથી ઉપરના જોઈ શકાય છે. લેખકની અડફટે રાષ્ટ્રગીત આવ્યું કે ઑટોગ્રાફ આવ્યો, કચેર આવ્યું કે બેગ અને બિસ્તરા આવ્યાં આ સર્વ હાસ્યની વિવિધ ગતિરીતિનાં અને હાસ્યસ્વરૂપોનાં ઉપકરણ બન્યાં છે. વિચાર-વસ્તુ કે પ્રસંગમાં રહેલી અસંગિતને ઝડપની લેખકની નર્મદૃષ્ટિ નોંધપાત્ર છે. ચં.ટા. સચિત્ર સાક્ષરમાળા (૧૯૧૨) : વસુખરામ પુરુષોત્તમરાય જોષીપુરા દ્વારા તૈયાર થયેલા આ પુસ્તકમાં પંદરમા શતકથી વિદેહ ના વિદ્યમાન કાયરોની છબીઓ એમના સક્ષિણે વૃત્તાંત સાથે આપવામાં આવી છે. કેટલાક વંશી સાક્ષરોનો પણ અહીં સમાવેશ થયો છે. ચંટો. ચેદીના એ. જે., આઝાદ': 'ગુજરાતી સ્વાહીથી શબ્દકોશ' (૧૯૫૪)ના કર્તા, નિ.વા. સજજન છોટાલાલ ગિરધરલાલ : નવલકથાઓ ‘સ્નેહૌભાગ્ય’ (૧૯૧૯) તથા 'રજનીકાંત’(૧૯૧૩)ના કર્તા. ૨.ર.દ. સટ્ટાવાળા મોતીલાલ ત્રિભોવનદાસ : નવલકથા ‘વિક્રમની વીસમી સદી અથવા હાલના હાલહવાલ’(૧૯૦૧) તથા કાવ્યસંગ્રહ ‘રસિક ઝાડો’(૧૯૧૮)ના કર્તા. .ર.દ. સત્થા પેસ્તનજી જમશેદજી, ‘ઈપાક’(૧૮૫૯, ૧૯૩૦): નવલકથાકાર. ‘ગુજરાતી’ પત્ર સાથે પચીસ વર્ષ સુધી સંલગ્ન. પત્ર For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654