Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 647
________________ હકીમ હાજી મુહંમદહુસેન નુરમુહંમદ - હરિ હકીમ હાજી મુહંમદહુસેન નુરમુહંમદ : પ્રવાસપુસ્તક “મોટરમાર્ગ (૧૮૯૫) તથા શૈકસપિયરની નાટ્યકથાઓને સંગ્રહ ‘નાથહતના પ્રવાસ' (૧૯૩૬)ને કર્તા. કથારસ' (૧૮૯૪): કર્તા. નિ.વા. નિ.વી. હકીમ હાફીઝ અબ્દુલહઝીઝ : નવલકથા ‘ચમત્કારિક તારા - હરજીવન ગાવિંદરામ : 'મિત્રધર્મરગુચના' O: કરણપ્રશસ્તિકાવ્ય સંસાને મત' (૧૯૬૬)ના કર્તા. ‘તખતવિરહ' (૧૮૯૬)ના કર્તા. નિ.વા. નિ.વા. હકીમજી નાથાભાઈ અબદુલ્લાજી : કથાકૃતિ ‘ભવિષ્યનું મહામ્ય હરજીવન રામશંકર : ‘અવધ ટી કાવ્યમ્'(૧૮૯૦)ના કર્તા. યાને ચડતી પડતીનું પરિણામ'ના કર્તા. નિ.વા. .િવા. હરભાઈ : જો, ત્રિવેદી હરિશંકર દુર્લભ છે. હકીર : જુઓ, આવરી કૃષ્ણલાલ મોહનલાલ. હરમીસ : જુઓ, મિસ્ત્રી હોરમસજી સોરાબજી. હડમતવાળા હરગોવિંદદાસ ભાઈચંદ : રામદેવ પીરની પ્રસંગકથાઓને આલેખતું પુરતક ‘જય રામદેવજી' (૧૯૫૦)ના કર્તા. હરરાય ત્રિપાઠી : જુઓ, ઉમરવાડિયા બટભાઈ લાલભાઈ. નિ.. હરિદાનજી મહારાજ : ચિંતનાત્મક નિબંધોનો સંગ્રહ ‘ વિશ્વશાંતિ' હથુરાણી અહમદ મુહંમદ : મુરલીમ ગુર્જર સાહિત્યનાં કેટલાંક ' (૧૯૬૭)ના કતાં. નિ.વા. મૌલિક તથા સંપાદિત પુસ્તકો ‘વાબ અને તાબીર’, ‘સાસરે જતી દીકરીન’, ‘કિયામતની નિશાનીઓ', ‘ઇરલામના ચમત્કારો', તારો હરિદાસ : જુઓ, શુકલ બરભાઇ પ્રભાશંકર, બાપુ’, ‘દુલહનની ડોલી અને બીજી સાચી કહાણીઓ' (૧૯૭૮), હરિદાસ શિવશંકર ગોવિંદરામ : ભજનસંગ્રહ ‘મુકિતમાળા'ચાલો નેક બનીએ', 'સાચી કહાણીઓ અને સાચી આપવીતીઓ' ભા. ૨-૩(૧૯૨૧)ના કર્તા. (૧૯૭૮), ‘બહેનની મહેફીલ’ વગેરેના કર્તા. નિ.વા. નિ.વા. હરિદાસ હીરાચંદ : ચરિત્રલક્ષી પુસ્તક ‘જમશેદજી જીજીભાઈ હનફી : નવલકથા “ખિયારી દુખતર અથવા મુરદાબે બંદરને બેરોનેટ' (૧૮૬૪) અને કોશ ‘ધાતુમારી (૧૮૬૫)ના કર્તા. અંદા'-ભા. ૧ (૧૯૧૨)ના કર્તા. નિ.વા. નિ.વા. હરિનાં દર્શન : ન્હાનાલાલનું મધ્યકાલીન શૈલીનું લાક્ષણિક હનીફ “સાહિલ': જુઓ, પઠાણ હનીફખાન મહમદખાન. અર્વાચીન ભજન. અહીં ભકિતની તીવ્રતાએ કયાંક મનહર હમદાની એચ. એફ. : ચરિત્રલક્ષી કૃતિ 'જગતની મહાન કાવ્યત્વ સભ્ય છે. જાતિઓના કર્તા. ચ.ટા. નિ.વે. હરિનાં લોચનિયાં : કરસનદાસ માણકનું સામાજિક અને આર્થિક હયાતી (૧૯૭૭) : હરીન્દ્ર દવેનાં કાવ્યોના સુરેશ દલાલ દ્વારા અનિષ્ટો પર કટાક્ષ કરનું પ્રસિદ્ધ કાવ્ય. સંપાદિત આ સંચયમાં ‘આસવ', 'મૌન', “અર્પણ', ‘સમય’, ચંટો. ‘સર્વોપનિષદ' જેવા સંગ્રહોમાંથી લીધેલી તેમ જ ‘સૂર્યોપનિષદ' હરિનો હંસલો : ગાંધીજીની હત્યા સંદર્ભ માનઢાળમાં રચાયેલું, હરિનો હંસલા: ગાંધીજીની હત્યા સંદર્ભ પછીની રચનાઓ મળીને કુલ ૧૦૨ રચનાઓનો સમાવેશ થયો બાલમુકુંદ દવેનું જાણીતું ગીત. છે. પરંપરા સાથે રહી આધુનિક બનવા માગતી આ રચનાઓને વિકાસ-આલેખ અહીં સ્પષ્ટ થાય છે. ‘હ ધરા', 'નજરું લાગી', હરિયાણી મુરારિદાસ પ્રભુદાસ, ‘મુરારિબાપુ' (૨૫-૯-૧૯૪૬): ‘કાનુડાને બાંધ્યો છે હીરને દોરે’, ‘માધવ કયાંય નથી મધુવનમાં જન્મ તલગાજરડા (મહુવા)માં. પ્રાથમિક શિક્ષણ તલગાજરડામાં, જેવી સિદ્ધ રચનાઓ અહીં છે. માધ્યમિક શિક્ષણ મહુવામાં. અભ્યાસ એસ.એસ.સી. સુધી. ચં.ટો. પ્રાથમિક શિક્ષક. ૧૯૭૭ થી દેશ-પરદેશમાં રામકથા-પ્રવચન. હરકુંવર મૂળજી : ‘વિવિધ વચનાવાળી'નાં કર્તા. એમની પાસેથી ‘સુંદર રામાયણ' (૧૯૮૧) તથા રામભકત નિ.વે. હનુમાનજી' (૧૯૮૧) જેવાં રામાયણકથા પર આધારિત પુસ્તકો હરગોવિંદ, ‘હરદમ હર દાસ’: ભજનસંગ્રહ ‘હરબત્રીસી હંકા મળ્યાં છે. (૧૯૩૬)ના કર્તા. મૃ.મા. નિ.. હરિયો : ટીખળ સાથે જગતને નિરૂપતી પરિહાસશૈલીમાં લખાયેલી હરજીવન ગોકળદાસ : કથાકૃતિઓ “અંત:પુરની રમણીઓ’ મધુ રાયની હરિયાજથની ટૂંકીવાર્તાઓના નાયક. (૧૮૮૯), બાદશાહ અને બીરબલ' (૧૮૯૫), “અદ્ભુત ચમત્કાર’ ચિ.ટો. ચ.ટા. ૬૩૬ : ગુજરાતી સાહિત્યકોશ -૨ Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 645 646 647 648 649 650 651 652 653 654