Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
શૈલી અને સ્વરૂપ – શ્રાવણી મેળે
ન.પં.
છે; ને કાવ્યશાસ્ત્રની પૂરી જાણકારી અને સૂઝબૂઝથી પ્રયોગમાંય પૂર્વક ઉકેલતા તુલનાત્મક લેખો તેમ જ દેવતા-અગ્નિસંવાદ'લગભગ પ્રતિભાની બરાબરીનું કવિકર્મ સિદ્ધ કર્યું છે. આ કાવ્યોની થી માંડી “પૃથ્વીચન્દ્રચરિત્ર' જેવી કૃતિઓને પરિચય આપતા. બીજી વિશિષ્ટતા છે, કવિની બૌદ્ધિક સજજતા. પ્રેરણાવશતાને બદલે લેખ ધ્યાનપાત્ર છે. ‘ભરૂચ અને નર્મદા' યા મધુમતી : મહુવા એમાં બુદ્ધિનું પ્રબુદ્ધ કર્મ જોવાય છે. કોઈ એક ભાવ કે વિષયનું અંગેની નામ-શોધખોળ પણ રસપ્રદ છે. ઇતિહાસ, સાહિત્ય અને એમાં ઘેઘૂર આલેખન નથી; પણ કલાનાં સંયમ, પ્રકાશ અને તુલનાની દૃષ્ટિથી થયેલ સામગ્રીનું સંમાર્જન અહીં મહત્વનું છે. પ્રસન્નતા છે. આવાં નોંધપાત્ર કાવ્યો ડુંગરની કોરે’, ‘એક સંધ્યા',
રચંટો. ‘છેલું દર્શન’, ‘ઓચિંતી ઊમિ', “એક કારમી કહાણી', 'રાણકદેવી',
શોધક : પદ્યકૃતિ પ્રેમજીવન' (૧૮૮૭)ના કર્તા. વૈશાખનો બર, ‘આતમરામને’, ‘ધિનું આમંત્રણ વગેરે છે.
નિ.વા.
શોધન હર્ષદલાલ અમૃતલાલ: પ્રવાસપુસ્તક ‘ગંગોત્રી' (૧૯૭૮)ના શૈલી અને સ્વરૂપ (૧૯૬૦): ઉમાશંકર જોશીને સાહિત્યવિવેચન
કર્તા. લેખેને સંગ્રહ. નિબંધ, એકાંકી, નાટક, ટૂંકીવાર્તા, પદ, મુકતક,
નિ.. સૌનેટ વગેરે ભિન્નભિન્ન સાહિત્યપ્રકારો પરનાં લખાણ ઉપરાંત
શોભન: જુઓ, વસાણી દલપતભાઈ રવજીભાઈ. શૈલી પરનો પચાસેક પાનનો નિબંધ એમાં સમાવિષ્ટ છે. સાહિત્યપ્રકારની વિશિષ્ટ દૃષ્ટિથી અહીં સ્પષ્ટ છણાવટ થઈ છે તેમ જ
મિદ : ચરિત્રલક્ષી કૃતિ “કૂલની ટોપલી' (૧૯૭૯)ના કર્તા. પ્રકારો અંગે લેખકનો નિજી અભિગમ પણ અભિવ્યકત થયો છે.
નિ.વી. ખાસ તો ટૂંકીવાર્તા એટલે અનુભૂતિકણ” જેવી મળેલી વ્યાખ્યાઓ શ્યાબક્ષ અરદેશર : નિબંધસંગ્રહ ‘વિવિધ વિષયમાળા'ના કર્તા. મહત્ત્વની છે. આ ઉપરાંત “આજની ગુજરાતી કવિતા’, ‘ત્રીસ
નિ.. પછીની કવિતા : ભાવપ્રતીકોને પ્રશ્ન’, ‘આવતી કાલની ગુજરાતી શ્યામ સાધુ : જુઓ, સોલંકી શામળદાસ મૂળદાસ. કવિતા' ઉપરાંત અન્ય ચારેક લેખ દ્વારા સમકાલીન ગુજરાતી
શ્યામલ : નવલકથાઓ “અલગારી' (૧૯૬૮), “અજંપાના ડંખ કવિતાનું ઘાતક મૂલ્યાંકન થયું છે. આ ગ્રંથને પ્રૌઢ કવિની
| (૧૯૬૯), ‘તલસાટ' (૧૯૭૭) અને ‘યંઢળ' (૧૯૭૯) તથા આલોચના-વિચારણાનો લાભ મળ્યો છે.
નવલિકાસંગ્રહ ‘પેગોડા (૧૯૭૩) અને ‘ત્રીજો ઘુવડ (૧૯૭૬) ચં.ટો.
-ના કર્તા. શૈવલિની (૧૯૨૫): બોટાદકરને કાલાનુક્રમે પાંચમ અને
નિ.વા. મરણોત્તર કાવ્યસંગ્રહ. ‘રાસતરંગિણી' પછી હોવા છતાં આ
| શ્રદ્ધાનંદ : મહાકાવ્ય “માયણને કથાસાર આપતી પુસ્તિકા સંગ્રહ પહેલાં તૈયાર કરી રાખેલે હોવાથી પ્રકાશકની ગફલતને
‘રામાયણની રહસ્યકથા' (૧૯૨૭) ના કર્તા. કારણે ‘ચતુર્થ કાવ્યસંગ્રહ’ ગણાયો છે. નરસિંહરાવની લાંબી
નિ.. પ્રસ્તાવનામાં ‘પુરસ્કરણ” આ સંગ્રહને મળ્યું છે. બોટાદકરની
શ્રવણ : જુઓ, જોશી ઉમાશંકર જેઠાલાલ. ઉત્તરાશ્રમની પ્રૌઢિનાં વિવિધ પાસાંઓને શૈવલિની'માં આવિષ્કાર છે. અન્યકિત અને સ્વભાકિત જેવી રચનાયુકિતઓથી કવિ
શ્રાવક નાથાલાલ: “ધર્મરક્ષિતકુમારને રાસ' (૧૮૭૩)ના કર્તા. પ્રાચીન સંસ્કૃતિ, ગૃહજીવન અને સમાજજીવનના વિવિધ પ્રસંગે
નિ.. અને ભાવોને આવરી લે છે. અંગ્રેજી ભાષાને સીધા સંપર્કને શ્રાવક હીરાલાલ હંસરાજ : કથાકૃતિ “અમરદત્ત-મિત્રાનંદ ચરિત્ર' અભાવ અને સંસ્કૃત ભાષા પરત્વેને રૂઢભાવ - આ બે પરિસ્થિતિ- ' (૧૮૯૧) ના કર્તા. ઓએ એમનાં શૈલી-સ્વરૂપને ઉપસાવ્યાં છે. એમની સંસ્કૃતપ્રચુર
નિ.વો. શૈલી, અરૂઢ સંસ્કૃત શબ્દો અને સમાસોને બાદ કરતાં, એકંદરે | શ્રાવણી મધ્યાહુન: વિશિષ્ટ કાલસ્થલ સંદર્ભે ઉત્કંઠિતેશ્વર પ્રતિની ગૌરવાન્વિત રહી છે. સંસ્કૃત વૃત્તો પરનું પ્રભુત્વ પ્રશસ્ય છે અને સહેલની અપૂર્વ અભિવ્યકિત આપતી રાજેન્દ્ર શાહની યશસ્વી એમના પદ્યબંધમાં ચારતા જોવાય છે. “અભિલાષ’ જેવી કવ્વાલીના
કાવ્યરચના. પ્રકારની એમની છેલ્લી રચના અહીં છે, તો ‘રામાશ્વમેધ” જેવી
ચંટો. સંપૂર્ણ બોટાદકરશાઈ અને કહેવતોની કક્ષાએ પહોંચતી પંકિતઓ
શ્રાવણી મેળો (૧૯૩૭) : મુખ્યત્વે ૧૯૩૫ અને ૧૯૩૬ ના વાળી પ્રસિદ્ધ રચના પણ અહીં છે.
ગાળામાં લખાયેલી ઉમાશંકર જોશીની વાર્તાઓને સંગ્રહ. જુદાં રાંટો.
જુદાં સ્વરૂપમાં અખતરા કરવાના શોખ ખાતર લેખક વાર્તાસ્વરૂપ શોધ અને સ્વાધ્યાય (૧૯૬૫): પ્રાચીન મધ્યકાલીન સાહિત્ય- તરફ વળ્યા છે અને જુદી જુદી વાર્તાઓમાં પણ આયોજન કે વિષયક, હરિવલ્લભ ભાયાણીને સંશોધનપરક લેખસંગ્રહ. પાલિ નિરૂપણ બાબતે અખતરાઓ કર્યા છે. મોટા ભાગની વાર્તાઓનું જાતકકથાઓ, અપભ્રંશ સાહિત્ય, પ્રાચીન ગુજરાતી ફાગુ પરના કથાવસ્તુ કલ્પિત હોવા છતાં એનું વાતાવરણ મુંબઈ, અમદાવાદ અભ્યાસપૂર્ણ લેખે, મધ્યકાલીન કથાઓના તાણાવાણાને ઝીણવટ- અને ગામડાનું રહ્યું છે. વાર્તાઓના કેન્દ્રમાં સૌંદર્યમૂલક વાસ્તવ
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૨૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org