Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 605
________________ શાહ હીરાલાલ પાનાચંદ - શુકબેરાણા કાવસજી પેસ્તનજી શું.. શાહ હીરાલાલ પાનાચંદ : “શેરને માથે સવાશેર અને બીજી સિગામવાળા નરભેરામ રણછોડદાસ : પદ્યકૃતિ “મહીસાગરનું નાટિકાઓ' (૧૯૩૪)ના કર્તા. તેફાન તથા મહિષાસુર’ (૧૯૧૩)ના કર્તા. ૨.૨.દ. ૨.ર.દ. શાહ હીરાલાલ વર્ધમાન : નવલકથાઓ ‘ઊર્મિલાહરણ' (૧૯૧૩), શિષ્પી રમેશ દાદર, “મધુકર’: કાવ્યસંગ્રહ ‘આ નર્સોમાં વહેતું ‘ચંદ્રિકા' (૧૯૨૦) અને 'કપટી કપિલા (૧૯૫૪)ના કર્તા. કયાંક અટકી ગયું છે રણ' તેમ જ બાળવાર્તાસંગ્રહ ‘પતંગિયાની ૨..દ. પાંખના કર્તા. શાહમૃગે: મનોજ ખંડેરિયાની દી કાવ્યકૃતિ. એમાં અનેક મૃ.માં. સાહચર્યોમાંથી કેન્દ્રસ્થ પ્રતીકની ગતિ દ્વારા વિવિધ ભાવસંવેદને શિયાળાની સવારનો તડકો (૧૯૭૫): વાડીલાલ ડગલીને અંગત ઉપસાવાયાં છે. નિબંધને સંગ્રહ, લેખકના અંગત જીવનની ઘણી હકીકતો અહીં વણાઈ ગઈ છે એ સાચું, પણ પોતાના અંગત જીવનને ખેલવું શાહનશાહ અકબરશાહ (૧૯૩૦) : ન્હાનાલાલનું ડોલનશૈલીનું એ લેખકને ઉદ્દેશ નથી. વાસ્તવમાં આ હકીકતો લેખકના મનમાં નાટક, ત્રણ અંક અને એકવીસ પ્રવેશોમાં વહેંચાયેલું આ નાટક જે વિચારસંક્રમણ ચાલે છે તેને વ્યકત કરવાનું આલંબન બને છે; શૈકસપિયરની નહિ, ફાઉસ્ટની શૈલીને અનુસરે છે. મોગલ બાદશાહ એટલે આપણે લેખકના ભાવવિશ્વથી ઓછાં, વિચારવિશ્વથી અકબરશાહના પ્રારબ્ધ અને પુરુષાર્થથી ભરેલા ઇતિહાસને ઝાઝાં પરિચિત થઈએ છીએ. માતાપિતાના સંતાનો સાથેના ઐતિહાસિક અભ્યાસ સામગ્રીને આધારે નાયરૂપ આપવાને રાંબંધથી માંડી સંસ્કૃતિ, ધર્મ, સંસ્થાકીય નીતિરીતિઓ, વૈયકિતક અહીં સંકલ્પ છે. એમાં ક્રિયાને સ્થાને વર્ણને પર તથા પાત્રના જીવનની ટેવ ઇત્યાદિ ઘણા વિષયો પરના લેખકના મૌલિક, પ્રેરક, વિકાસને સ્થાને પાત્રોની વિચારધારાઓ પર ધ્યાન વધુ કેન્દ્રિત છે. કયારેક ઉત્તેજક ને છતાં વ્યવહારુ વિચારો જાણવા મળે છે. સમાજ કોમેને, સાહિત્યોને, કલાઓને, ધર્મોને અને સંસ્કૃતિઓને અને રાષ્ટ્ર માટે ઊંડે પ્રેમ, મૂલ્યોના જતનની ચિંતા, નિર્ભીકતા સમન્વય કરવા અંગેને અકબરને મનોરથ નાટકના કેન્દ્રમાં છે. અને નિખાલસતા એ લેખકના વૈચારિક ગુણો આ નિબંધમાંથી ‘એકલવાયો બાદશાહ’ - પ્રવેશ અત્યંત પ્રભાવક છે. પ્રગટ થાય છે. ‘ત્યાગની ટોપી’, ‘બાળકો માટે સમય ક્યાં છે?', ચં.ટો. ‘શિયાળાની સવારનો તડકો', “આધ્યાત્મિકતાની શેખી’, ‘તાણનું સંગીત’, ‘મોંઘી સાદગી’, ‘હા-નો ભય’, ‘ના કહેવાની કળા’ ઇત્યાદિ શાંત કોલાહલ (૧૯૬૨): રાજેન્દ્ર શાહના આ કાવ્યસંગ્રહની લેખ આનાં દૃષ્ટાંત છે. સૂત્રાત્મક ગદ્ય વિચારોની સચોટ અભિછયાસી રચનાઓમાં છંદ, લય, વિષયોનું વૈવિધ્ય સારા પ્રમાણમાં સધાયું છે. સંગ્રહનું મહત્ત્વનું સર્જન ‘રાગિણી'નું આઠ સેનેટનું વ્યકિત અર્થે અહીં ઉપકારક નીવડયું છે. જ.ગા. ગુચ્છ છે. સંગીતના વિવિધ રાગનાં આ શબ્દચિત્રોમાં કવિએ દામ્પત્યજીવનની પ્રસન્નતાને પ્રગટ કરી છે. આવું જ નોંધપાત્ર શિવકુમાર : ‘યતીન્દ્ર જીવનચરિતમ'ના કર્તા. મૃ.માં. બીજું અઢાર ગીતાનું ગુચ્છ છે ‘વનવાસીનાં ગીત'. આ ગુચ્છમાં કવિએ વનવાસીના જીવનના મુગ્ધ-મધુર ભાવોને વિવિધ લયમાં શિવનંદન કો૫૫: જુઓ, વૈધ વિજયેરાય કલ્યાણરાય, અભિવ્યકત કર્યા છે. ‘છલનિર્મલ’, ‘મેડીને એકાંત’, ‘સ્વપ્ન’, ‘ફેરિયે શિવલાલ હીમચંદ : નાટક “સૌભાગ્યસુંદરી' (૧૮૮૬) ના કર્તા. અને ફક્કડ’, ‘મારું ઘર’, ‘શાંત કોલાહલ', “ધ” જેવાં ઉત્તમ કાવ્યો સંગ્રહની ગુણવત્તાને વધારે છે. આ સંગ્રહમાં કવિએ પ્રગશીલ શિવશંકર કરસનજી: ‘ગુજરાતીને ગુજરાતી અને અંગ્રેજી કોશ” વલણ પણ દાખવ્યું છે. છલનિર્મલ' જેવી કૃતિમાં મનહરને (૧૮૭૪)ના કર્તા. પરંપરિત કરીને ગદ્યના સારલ્યને લાભ લેવાયો છે. મુ.મા. પ્ર.બ્ર. શિવાભાઈ જેઠાભાઈ : નિબંધસંગ્રહ ‘જીવનપ્રબોધ' (૧૯૨૩)ના શાંતિ આંકડિયાકર : જુઓ, મહેતા શાંતિલાલ ઓધવજી. કર્તા. શાંતિકુમાર: પદ્યકૃતિ “રણશિંગું'(૧૯૩૦)ના કર્તા. મુ.મા. ૨.૨.દ. શીરીનબાન: આત્મચરિત્ર ‘શીરીન મડમ' (૧૮૯૦)નાં કર્તા. શાંતિપ્રિયમ્ : કાવ્યસંગ્રહ ‘ત્રિવેણી' (અન્ય સાથે, ૧૯૫૬)ના કર્તા. ' મુ.મા. ૨.૨.દ. શુકદેવજી: ધાર્મિક કૃતિ “નવનાથચરિત્ર' (૧૯૬૨)ના કર્તા. શિકારીને: “સૌન્દર્યો પામતા પહેલાં સૌન્દર્ય બનવું પડે' દ્વારા મૃ.મા. સૌન્દર્યની મીમાંસા કરતું સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, શુકબેરાણા કાવસજી પેસ્તનજી : નવલકથા “ખજાને હેકાએત’ ‘કલાપી’નું જાણીતું કાવ્ય. (૧૮૮૯) ના કર્તા. ચં... ચંટો. મુ.મા. ૧૯૪: ગુજરાતી સાહિત્યકોશ- ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654