Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad

View full book text
Previous | Next

Page 578
________________ શર્મા હરિલાલ ભગવાનલાલ ‘રમૂજી લિપસંદ ગાયનસંગ્રહ' (૧૯૦૧) તથા ‘વાવડી ચસ્કી’ના કર્તા. શર્મા ાંક : પવ અને નાના ૩:૧૫ | ક. ... શર્મા હરામ : પદ્યકૃતિ ‘જ્ઞાનચિંતામણિ’(૧૯૧૫)ન કર્યાં. શર્માજી ગિરધર : પદ્યકૃતિઓ ‘બચ (૧૯૨૬), 'તિશન' (૧૯૨૯)ને ‘અમર વેચનસ્ય'(૧૯૩૨)ના કર્તા. ... વિલા (૧૯૫૭) રસિકલાલ છોટાલાલ પરીખનું નાટક 'દિચાદન’ અને ‘મૃચ્છકટિક'ને આધારે ઘડાયેલું આ પાંચ અંકનું નાટક અનુવાદ નથી તેમ રૂપાંતર પણ નથી; પરંતુ મૂળ સંસ્કૃત નાટકામાં જે ગૌણકથા તરીકે શર્વિલકની સાહસકથા અને કાંતિકા આવે છે તેને અહીં સ્વતંત્ર નટવસ્વરૂપ આપવામાં આવ્યું છે અને નાયક તરીકે શવિલકની સ્થાપના કરવામાં આવી છે. શર્વિલક રાજ્યપરિવર્તન માટે પડયંત્ર રચે છે એ પડયંત્રને પ્રારંભ તેમ જ વિકાસ આ નાટકમાં જોઈ શકાય છે. સંસ્કૃતશૈલીને ચુસ્તપણે અનુસરતું આ, એક રીતે જોઈએ તો સ્વતંત્ર નાટક છે. ચંદા શિશિવમ : જુઓ, બહુ ચદ્રશંકર પુરુષોત્તમશીવદન મહેતા ઓ, ગાંધી ઇલાલ ફૂલચંદ, શહેરની શેરી(૧૯૪૬): ક્ષતી દાસના નગરજાન પર્વની નિરીક્ષણોનાં ગચિત્રોનો સાર દરીબાંધી માનવતાનું દ્ય, શિખા, રસપૂર્ણ દર્શન જ વાય છેતે શેરીન ઉદ્ભવ ઇતિહાસનું, બહિરંગનું, તેમાં વસતા માનવીનાં માનવતા, લાચારી, કાઠ્ય, સંઘર્ષ આદિનુંમાનવીય, માનસશાસ્ત્રીય, વીગતનું નિરૂપણ ઘરાળુ ભાષામાં નિબંધ, લેખ અને વાર્તારસ્વરૂપે ગયું છે. શેરીનો પીપળા, સરીનાં નળ, ઉમરા-મોટા, ચોકી, પ્રાણીઓ જંતુનો, ફેરિયા, ઉત્સવો-૧, મહા તેમ જ કોરીનું લોકશાઓન વગેરેનું નિજી ચિત્રાત્મક શૈલીમાં આલેખન છે. લેખકનાં શબ્દભંડોળ, બાપાસામકર્યું, સચ્ચાઈ, હમીદેલીની પ્રતીતિ કરાવતી આ કૃતિ અમદાવાદ શહેરની ગઈકાલ અને આજના અચ્છા સામાજિક દસ્તાવેજ છે. 2.61. શહેરાવાળા ઇન્દુકુમાર શંકરલાલ : સામાજિક નવલકથાઓ ‘વન્નરી’ (૧૯૩૭), ‘ક્ષિતીશ’(૧૯૩૭) અને ‘બંધન’(૧૯૩૯) તથા પદ્યકૃતિ ‘નવરસિકા’(૧૯૩૨)ના કર્તા. ... શંકર : જુઓ, દેસાઈ ઇચ્છારામ સૂર્યરામ. શંકરલાલ ચેતન : પ્રકૃતિ પતિ બનાવ’(૧૯૫૫)ના કર્તા. Jain Education International શર્મા હરિલાલ ભગવાનલાલ શાસ્ત્રી અરવિંદ નર્મદાશંકર શંકરલાલ બુલાખીદાસે : 'વિક્રમચરિત્રની વાર્તા' (૧૯૦૨)ના કર્તા. ... શંકા : ભગવતીકુમાર શર્માની ટૂંકીવાર્તા. અહીં‚ ચિક્કાર બસમાં ચડી ગયેલા. નાયકની ત્રીકો અને પત્ની પરની શંકાના દાબમાંથી ઊભી થતી સમાન્તર ગતિસૃષ્ટિનું આલેખન છે. ચાહો. ઘાત, પીને રિલાલ છેડાગાસ શાય દ્રારકાબાઈ : જીજ્યનચરિત્ર આનંદીબાઈ જોષી (૧૮૯૩)માં 'શાદ' જામનગરી: ના, પેલા ગળફાર ઈસહાક શાન્તમ્ : ગીત, સેંટ અને મુકતકોની સુડતાલીસ રચનાઓનો સંગ્રહ મ’(૧૯૨૫)ની કેતાં, જ્ઞાતિધાર : પદ્યકૃતિ શિબુ'(૧૯૪૪)ના કર્તા. શાનિયમ : કાવ્યસંગ્રહ 'ત્રિવેણી’અન્ય જાવે, ૧૯૯૫)ના કુર્તા, શાપુરજી એદલજી : નાની રો કાશ' અન્ય સાથેના કર્યાં. ... શામળશાહના વિવાહ : બાળલગ્ન અને વૃવિવાહના એકસ્પ્લે ઠઠ્ઠો રચી કનૈયાલાલ મુનશીની જાણીતી ટૂંકીવાર્તા. ઘંટા. શારદાપ્રસાદ વર્મા : જુઓ, ના રતિલાલ નાનાભાઈ. શાસ્ત્રી અમૃતલાલ નારાયણ : ‘કુમારપાળચરિત’ના કર્તા. . શાયર : જુઓ, રાવળ લાભશંકર. શાયર અબ્દુલહુસેન બાકરભાઈ : પદ્યકૃતિ ‘કલી ગાયનસંગ્રહ’ (3) Î For Personal & Private Use Only ... ૨.૬. શાસ્ત્રી અરિષદ નર્મદાશંકર, ‘ભાદિકુમાર ભટ્ટ,' 'પ્રોને વળ', ‘પ્રસન્ન ભટ્ટ’(૨૯-૧-૧૯૦૯): નવલકથાકાર, બાળવાર્તાલેખક, અનુવાદક, બી.એ. સુધીનો અભ્યાસ. એમણે ‘એના’(૧૯૭૬), ‘ચારજમાઈ’(૧૯૭૬), ‘આચાર્ય ની શંક’(૧૯૮૦), ‘ચાર દિવસની ચાંદની'(૧૯૮૨) વગેરે નવલકયાઓ આપી છે. વિક્રમની વાતો(૧૯૪૪), 'કસ્તુરી' (૧૯૫૪) અને ‘બુદ્ધિ-વિલાસ’(૧૯૪૪) એમના બાળવાર્તાઓના સંગ્રહો છે. ‘શેઠનો ડાહ્યો’(૧૯૬૬), ‘અક્કલબહાદુર’(૧૯૭૨), ‘ડફોળશંકર’(૧૯૭૨), ‘દિલ્હીના ઠગ’(૧૯૭૨), ‘વાણિયા વટના કા’(૧૯૭૨) વગેરે એમના હાનિબંધોના સંગ્રહો છે. આ ઉપરાંત એમણે ‘પ્રણયરાત્રિ'(૧૯૩૩), 'ઈશ્વરી ઈન્સાફ (૧૯૩૪), ગુજરાતી સાહિત્યકોશ - ૨:૫૬૭ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654