Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
પીરોજશાહ મહેરજી- પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ
એમણે પયગમ્બર ૨છે. (પ- જીવનચરિત્ર કસૂલે ચરબી એટલે મહમ્મદ પયંગબર• જીવનવૃત્તાંત(૧૯૧૦) તથા પ્યારા નબીજી (૧૯૨૦) જેવાં ચરિત્ર ઉપરાંત ‘ઇસ્લામી નીતિશ' (૧૯૧૨), ‘જાગે અને જ' (૧૯૧૭), 'શું ઇસ્લામ રાક્ષસી ધર્મ છે?” (૧૯૨૫) જેવાં ધમાંviધી પુસ્તકો 1માં છે.
નિ.વે. પીરોજશાહ મહરજી (11 ૩૪, ૧૯૮૨) : નિલાંયલેખક. વ્યવસાયે પત્રકાર. ‘મુંભઇ રામાચાર'ના તંત્રી. દાતે હિદ', 'સૂર્યોદય માહકોપ એ. પક, રીમની પાસેથી ‘ષ્ઠિરોડને નિબંધ', ‘અમેરિકાની મુસાફરીનું વર્ણન' (૧૮૬૨) તથા ‘હિંદુસ્તાનમાં મુસાફરીની કેટલીક નોંધે' જેવાં પુસ્તકો મળ્યાં છે.
નિવે. પીળું ગુલાબ અને હું (૧૯૮૫) : લા'માં દડકરનું અંકી નાટક. - હ -ભનયની તીવ્રતાને લીધે એક તબક્કો વાર-તવિક જીવન
અને અભિનયની થઈ જતી ભેળસેળ થી સર્જાતી અંકલ મન:રિ-યંતિ ના ટકની અભિનેત્રી નાયિકા રાંધ્યા અને સ્ત્રી નિર્માતાનાં
| પાત્રા દ્વારા સુચાટ -Jાલેખન થયું છે. સ્ત્રી-નિર્માતાના પાત્ર દ્વારા સૂત્રધાર રૂપે પાત્રા, પ્રેક્ષકો અને દિગ્દર્શકને થતાં સીધાં સંબોધન -- કે તેનાથી સાં ના નાવવિપે નાટકમાં એક વિશિષ્ટ રચના - તરહુ નિપાવે છે. નાદ્યનવેળાની લેખન, અભિનય અને (દાદર્શનની એમ ત્રિવિધ ચેતનાની સંકુલતાને પર્યાપ્ત નાટક્ષમના સહત થનું નિરૂપણ કૃતિને નોંધપાત્ર બનાવે છે.
(૧૯૪૪), “નંદીસૂત્રમ્ ' (૧૯૬૬) વગેરે એમના સંશોધનરાંપાદનના ગ્રંથો છે.
નિ.વ. પુનાવાલા જહાંગીર ન. : પ્રસંગકથાઓ નિરૂપની કૃતિ 'મનગમતી મજાહ'ના કર્તા.
નિ.વા. પુનિત મહારાજ : જુઓ, ભટ્ટ બાલકૃણ માઈરાંકર. પુરબિયા નારણસિગ પ્રતાપસિહ : “દેશાનદાર નાટકના રાંક્ષમ સાર અને તેનાં ગાયન’ના કર્તા.
નિ.વી. પુરાણિક દેવકૃષણ હરજીવન : ‘કુન્દકળા નાટકનાં ગાયના'(૧૯૧૮) તેથી રૂકમાંગદ એકાદશી નાટકનાં ગાયન' (૧૯')ના કર્તા.
પુરાણિક મણિલાલ મા. : ‘કદાબદ્રીની યાત્રા'(૧૯૫૮) તથા જૂરીદાસના પરિચય સમેતનાં એમનાં તથા એમના શિષ્યનાં ભજનોનું સંપાદન ‘નૂનૂરી' (૧૯૪૬)ના કર્તા.
પુરાણિક રાજેન્દ્ર સી. : રાષ્ટ્રભાષા કાશ' (૧૯૫૮)ના કર્તા.
પુણ્યવિજયજી મુનિ (૨૭ ૧૮ ૧૮૯૫, ૧૪ ૬ '૯૭૧): સંશાધક, સંપાદક. જન્મ ખેડા જિલ્લાને પડવંજ ગામમાં. મૂળ નામ મણિલાલ ડાહ્યાભાઈ દોશી, મુંબઈમાં અંગ્રેજી છ ધોરણ સુધીને
ભ્યાસ. ૧૯૦૯ માં જૈનધર્મની દીક્ષા. પછી રરકૃત-પ્રાકૃત ભાષારાહિમના તલસ્પર્શી અભ્યારા, લીંબડી, પાટણ, છાણી, જેસલમર અને અમદાવાદના હસ્તપ્રતભંડારોની નોંધપાત્ર વ્યવસ્થાલક્ષી કામગીરી અને ૨ોનું કુશળ રાંચાલન. દર-પ્રતાની માહિતીપૂર્ણ યાદીઓનું પ્રકાશન. નાગરી લિપિનાનિષગત.૧૯૧૯માં અમદાવાદ ખાતે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના ઇતિહાસ-પુરાતત્ત્વ વિભાગના પ્રમુખ. ૧૯૬૧માં કાશમીર ખાન! ઑલ ઇન્ડિયા ઓરિએન્ટલ કૉન્ટ્રન્સના એકવીસમા અધિવેશનમાં પ્રાકૃત અને જૈનધર્મ વિભાગના અધ્યક્ષ. ૧૯૭૦માં અમેરિકાની
ઓરિએન્ટલ સોરાયટીના માનાર્ડ સભ્ય. પ્રોસ્ટેટની શસ્ત્રક્રિયા બાદ મુંબઈમાં અવસાન.
એમની પાસેથી નિબંધાત્મક કૃતિ ‘ભારતીય જન કમાણ-સંસ્કૃતિ અને લેખનકલા’, ‘જેસલમેરની ચિત્રસમૃદ્ધિ' (૧૯૪૪) અને ‘કપર ત્ર' (૧૯૪૪) મળ્યાં છે. 'કૌમુદી મિત્રાનંદ’ (૧૯૧૭), ‘પ્રબુદ્ધ રોહિણેય નાટક' (૧૯૧૮), “ધર્માભ્યદય - છાયા નાટક (૧૯૧૮), ‘એન્દ્રરસ્તુતિ ચતુર્વિશતિકા' (૧૯૨૮), 'વસુદેવ હિ૭િ” (૧૯૩૦-૩૧) ‘હત્ -કપ' (૧૯૩૩-૧૯૫૨), 'કથારત્નકોપ”
પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ (૨૬-૫-૧૮૯૪, ૧૧-૧૨-'૧૯૬૫) : ગદ્યકાર. જન્મ સુરતમાં. વતન ભરૂચ. પ્રાથમિક કેળવણી ભરૂચમાં. ૧૯૦૯માં મૅટ્રિક. ૧૯૧૩ માં ફિઝિકસ અને કેમિસ્ટ્રી સાથે બી.એ. કલા, સાહિત્ય અને તત્ત્વજ્ઞાનમાં ઊંડો રસ. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિના આરંભક અને પરસારક. ૧૯૨૨ થી અવસાનામત પોંડિચેરીમાં યોગસાધના.
વાર્તાસંગ્રહ ‘દર્પણના ટુકડા' (૧૯૩૩) અને ‘ઉપનિષદના વાતા' (૧૯૫૮) ઉપરાંત એમણે ‘મણિલાલ નભુભાઈ ત્રિવેદીનું જીવનચરિત્ર' (૧૯૫૧) અને ‘શ્રી અરવિજીવન' (૧૯૬૬) જેવાં ચરિત્રો આપ્યાં છે.
સંસ્મરણાથી ભરપૂર પ્રવાસવર્ણનમાં ‘ઇ બ્લન્ડની સંસ્કારયાત્રા' (૧૯૫૭), 'પથિકને પ્રવાસ-વીસ વર્ષ પછી' (૧૯૫૯), દક્ષિણ આફ્રિકાને પ્રવાસ પથિકની સંસ્કારયાત્રા' (૧૯૬૬) વગેરે ઉલ્લેખનીય છે. વિદ્યાર્થીઓ, સહકાર્યકર્તાઓ અને સાધન લખાયેલા ‘પથિકના પત્રો' : ૧-૨-૩ (૧૯૩૮-૧૯૩૯), 'પત્રની પ્રસાદી' (૧૯૫૯), વિનદાત્મક તથા આધ્યાત્મિક દૃષ્ટિએ કાવ્યચર્ચા કર સુંદરમ્ પરના પત્રને સંગ્રહ ‘પત્રસંચય' (૧૯૬૪), ‘પુરાણીના પત્રો' (૧૯૬૮) વગેરે એમનું પત્રસાહિત્ય છે. ઇતિહાસ, સાહિત્ય અને અધ્યાત્મને લગતા નિબંધસંગ્રહોમાં 'પથિકનાં પુષ્પો (૧૯૩૨, ૧૯૩૯), ‘ચિંતનનાં પુષ્પો': ૧-૨-૩ (૧૯૬૨-૧૯૬૪), ‘સમિત્પાણિ' (૧૯૫૬) વગેરેને સમાવેશ થાય છે.
શ્રી અરવિંદના કાવ્યવિચારો પર પ્રકાશ પાડતું પુસ્તક સાહિત્યની પાંખે' (૧૯૫૯), ભારત, ચીન, જાપાનની કલા તથા કલા અને યોગની ચર્ચા કરતું ‘કલામંદિરે' (૧૯૬૦), 'શ્રી અરવિંદનું કાવ્ય
ગુજરાતી સાહિત્યકોશ - ૨ : ૩૭૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654