Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text
________________
વેદ મૂળ દુર્લભ વૈદ્ય કિરીટ સુમનરાય
વેદ મૂળજી દુર્લભજી (૧૬-૮-૧૮૮૦,--) : કવિ, નાટધકાર, અનુવાદક. જન્મ રાજકોટમાં વનને ટંકારા (મોરબી). પ્રાથમિક શિક્ષણ મોરબીમાં, માધ્યમિક શિક્ષણ પાલનપુર અને મુંબઈમાં. એમની પાસેથી ‘જાગૃતિમાળા’(૧૯૦૯), ‘નિજકુંજ’(૧૯૦૯), ‘કુંજલીલા’(૧૯૧૨), ‘સેવા સંગીત’(૧૯૧૩), ‘લીલાવિસ્તાર’ (૧૯૧૬), ‘પાંચ ભૂતાનાં હૃદ્યકીર્તન', ‘સરસ્વતીચંદ્રનાં શમણાં મહર્ષિ ગા. મા બિન અનુદ'(૧૯૩૨)ૌથી કાળકૃતિઓ 'સૌશકન'(૧૯૨૯) જેવી નાટ્યકૃતિ; સોરઠમાં ભાષાંતરિત ‘યુગલગીન', 'વાણી', 'નવનીત', 'ઇશાપનિષદ, તેમ ‘સ્વરૂપવિવેક’(૧૯૦૨)જેવી ધાર્મિક કૃતિઓ વગેરે મળ્યાં છે.
મુ.મા. વેદ મૂળજી રણછોડ નવરસ્યાઓ 'વિની પેટપીડ'(૧૯૩૨), 'બાઈ'(૧૯૩૩), 'વનીની સહનશીલ અને મિત સુંદરીની મહત્તા'(૧૯૩૭) વેદને લગનાં પુસ્તકો કલ્પનાસૃષ્ટિ અને બ્રહ્મકલ્પના’(૧૯૩૭), ‘અલૌકિક અમૃત’(૧૯૩૭), ‘પરા અને પગ’(૧૯૩૭) તથા બંસરાજસ્વામી વિરચિત ઔડીબદ્ધ મરાઠી ટીકાનો અનુવાદ ‘સદાચાર’(૧૯૩૮)ના કર્તા.
મુ.મા.
વેદ સામાબાઈ લક્ષ્મીદાસ : ભજનસંગ્રહ ‘ભજનાવલિ’(૧૯૬૯)નાં 4.
નિ.વા.
દાલંકાર દિલીપ : ચોરને મહિષ દયાનંદ (૧૯૮૭) ઉપરાંત લેખ સંગ્રહ ‘વિદેશી વિદ્રાનાની માં હિન્દને યારો (૫)ના
કર્તા.
મુ.મા. નવલકથા પિશાચી પ્રેમ'
વેરોલ (કટર) દત્તાત્રેયબાબા (૧૯૧૪) તથા નાક 'ભારતી'ના કર્તા,
મુ.મા.
વેરાન વન (૧૯૭૩): કમળાશંકર લલ્લુભાઈ ખંડવાની આત્મધ્યા, સ્વાતંત્ર્યસૈનિકની આ આત્મકથા સ્વાતંત્ર્ય પહેલાંના અને પછીના દેશ અને ગુજરાતના રાજકીય પ્રવાહોને મૂલવે છે અને અંગત જાનની કવા સાથે સંવેદનશીલ રાજકીય સ્થાને નિરૂપે છે. નિરીશ્વરવાદી વલણ, રાજીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક મૂલ્યોની સતત વાદી કસોટી, સમાજવાદી વિચારસરણીમાં ખૂટ કોરા અને લોકશાહીનો આગ્રહ સર્વ વોકનેતાના અવનવૃત્તાંતને અહીં ઊંડું પરિમાણ બળે છે. મોંયનો ને સંઘર્ષોની આંતરિક ક્થા પણ સારી રીતે વ્યકત થવા પામી છે.
-
ચો. વેવચંદ ધનજી : બાળસાહિત્યકૃતિ "પતરું કક્કાવલિ’(૧૯૨૮) નવા પદ્યકૃતિ 'રાષ્ટ્રધ્વજવંદન'(૧૯૩૧)ના કર્યાં.
Jain Education International
મુ.મા.
વેવિશાળ (૧૯૩૮) :સારના તળપદ્ય સમાજવનને સ્પર્શતી ઝવેરચંદ મેઘાણીની નવલકથા. ધનિક ચંપકશેઠ પોતાના નાના
પ૬: ગુજરાતી સાહિત્યકોશ- ૨
શે
ભાઈની દીકરી સુશીલાનું ગરીબ ઘરે સુખલાલ સાથે થયેલું વિશાળ ફોક કરવા મળે છે અને એમની ચાલને સુશીલા, રસુખલાલ, અને ખુશાલ નિષ્ફળ બનાવે છે એનું કથાનક રસવાહી હોવા છતાં એમાં ઘટનાઓની પ્રતીતિકરતા ઓછી છે; તે પણ એકંદરે નવલકથા સુગ્રથિત છે. ચૂંટો. વેસુવાલા કાવસજી નવરોજજી : ચરિત્રકૃતિ ‘વિલયતના કવિશ્વરો’ (ટર્ટના કર્તા. મુ.મા. વેળાનાં વછૂટી (૧૯૬૩): મોહમ્મદ માંકડનો સેવા, પત્ની તારાના મૃત્યુ પછી ડૉકટર વારાને ખબર પડે છે કે પોતાને માટો દીકરો સુધીર અનૌરસ છે અને પોતાના બે નોકર કાંતિનું સંતાન છે; આપી ડૉકટર ઝેર આપી સુધીનું મૃત્યુ નીપજાવે છે. પત્ની છે અને માંગાવાશ્વયની ધરીનો પર મને મા મને મા વિશ્લેષણની તરાહા ઉપસાવવામાં આા નવલકથા સફળ રહી છે.
વૈકુંઠ નથી જાવું(૧૯૮૩): બકુલ ત્રિપાઠીનો ગિતનબંધોના સંગ્રહ. વસ્તુની પાછળ રહેલા કોઈ વૈચિત્ર્યને પારખવું, એ વૈચિત્ર્યને હળવી શૈલીમાં ઉપસાવવું અને એ હળવાશમાંથી પછી કોઈ અંગત સંવેદનની ગાપિત ભૂમિમાં ભાવકને ખેંચી જવા એ આ નિબંધોની લાક્ષણિકતા છે. અહીં જીવનની વિવિધ સ્થિતિઓમાંથી પ્રગટતો નરવા આનંદ છે. સામાજિક સભ્યતાને ચાતરતા મુકત નિર્દોષ આચરણ દ્વારા, નવા જીવનમાં સ્મૃતિશેષ બનતી કેટલીક ભૂતકાીન ઘટનાઓની સ્મૃતિ દ્વારા અને મધ્યમવર્ગીય જીવનમાં જોવા મળતી -કંટાળા આપે એવી કેટલીક રોજિંદી વનાઓ પ્રત્યેની અવળી દૂધ દ્વારા આ નાનંદ પ્રગટ્યો છે. નિર્દશતા અને બૌદ્ધિક ચબરાકી અહીં હાસ્યની વિશિષ્ટતા છે.
૪.ગા.
વૈતરણીને કાંઠે : મૂળ દાણા માટે ગાયને પડાવનાર પરમ સુખે વૈતરણી તરે અને માંઘા ધનાને ‘સરગ’માં પણ ન્યાય ન મળે - એવા કટાક્ષ પર અવલંબનું પન્નાલાલ પટેલનું એકાંકી.
ચુંટા વૈદ્ય ઈશ્વરલાલ : ગીતસંગ્રહ કલ્પનાના રંગ’(૧૫)ના કોં. *૩.** વૈદ્ય ઉમાશંકર મધનજી : ‘શ્રી કવિત કદમ્બ’ - ભા. ૨૭ (અન્ય સાથે, ૧૯૧૬)ના કર્તા.
મુ.મા. વૈદા કિરીટ સુમનરાય(૧૪-૫-૧૯૩૬, ૨૩-૧૦-૧૯૮૯) : નાટકકાર. જન્મ ભુજમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૬૦માં બી.એ. ૧૯૬૫માં એમ.એ. ૧૯૭૭માં પીએચ.ડી. પહેલાં લુણાવાડામાં, પછી ૧૯૭૨થી સંખેડાની કોલેજમાં પ્રાધ્યાપક. ‘કિલ્માલ’(૧૯૬૮) એમનો એકાંકીસંગ્રહ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org